________________
૨/૧૮. સ્વ. ન્યા... અને અહિ તો પ્રહણવતા નાના ને તાિિવધિ: ! એવો ન્યાય છે. અને તે ન્યાયથી તો કેવળ(શુદ્ધ) ચોધ શબ્દના ય કારની પૂર્વમાં છે આગમ ઇચ્છાય છે, આથી તે જ વિધિની સિદ્ધિ થાય. જયારે દ્વાર વગેરે શબ્દોનો જે તદાદિવિધિ (ક્રવારપતિ વગેરેમાં) ઈષ્ટ છે તે તો થતો જ નથી, બલ્ક, બાધિત થાય છે. માટે દરદ્ધિ શબ્દોના તદાદિવિધિનું થવું (અનુજ્ઞા) કોઈપણ રીતે જ્ઞાપન કરેલું દેખાવું જોઈએ.” આ પ્રમાણે વિચારીને સૂરિજીએ દાદ્રિ શબ્દોના તદાદિવિધિનું જ્ઞાપન કરવા માટે ચોધસ્ય વતસ્ય (૭-૪-૭) સૂત્ર કર્યું અને તેનાથી આ પ્રમાણે જ્ઞાપન કરેલું છે કે, “કેવળ ચDોધ શબ્દથી જ છે આગમરૂપી વિધિ થાય, જ્યારે દરદ્રિ શબ્દોથી તો તદાદિવિધિ પણ થાય” આ પ્રમાણે દાતિ શબ્દોના તદાદિવિધિનું જ્ઞાપન કરવા માટે જે ચોધય વતી (૭-૪-૭) એવું સૂત્ર કર્યું છે, તે આ ન્યાયની શંકાથી જ કરેલું છે. આમ આ ન્યાયવડે જ ઉઠેલી શંકાથી ચોધચ વેવસ્ય (૭-૪-૭) એવું પૃથફ સૂત્રનું રચવું ઘટતું હોયને, તે આ ન્યાયને જણાવે છે.
પરંતુ આ ન્યાયનો આવો સૂત્રપાઠ સાક્ષાત્ ક્યાંય પણ જોવામાં આવ્યો નથી, માટે આ ન્યાય જુદો દર્શાવ્યો નથી. (૨/૧૮)
સ્વોપજ્ઞ વ્યાસ
* ૧. અમારિ થવાથી સમુદાયના અંતભૂત બનેલ નામથી નામગ્રહણપૂર્વક કહેલ વિધિ ન થાય, એમ કહ્યું. અહીં મારિ શબ્દથી ફલૂનો ન: તિ, નH: [ દુર્વા (૭-૩-૧ર) સૂત્રથી શબ્દની પૂર્વે વહુ પ્રત્યય થયે વહુનઃ ૯ / (કંઈક ઓછો, લગભગ નડ અથાત ન જેવો) તસ્ય પત્યું સાહુનાડિ: / અહિ પણ શબ્દ એ અન્ય શબ્દનો અંતભાગ હોવાથી ગાયન પ્રત્યય ન થાય - ઈત્યાદિ વિચારવું. • ' ર. રૂદ્ર રૂપ અવયવના પ્રાધાન્યની વિવક્ષાથી નાવેદ્રયજ્ઞ: / માં પણ સો નો અવ થયો, એમ કહ્યું. કહેવાનો ભાવ આ પ્રમાણે છે. જે શબ્દનું સૂત્રમાં નાયગ્રહણપૂર્વક વિધાન કરેલું હોય, તે શબ્દ જે સમાસાદિ સમુદાયના આદ્ય અવયવભૂત કે અંત્ય અવયવભૂત છે, તે સમુદાયની તેના આઘ કે અંત્ય અવયવના યોગથી તદ્રુપે જ = અવયવરૂપે જ વિવક્ષા કરાય છે. જેમકે શુક્લ અવયવના યોગથી કોઈ ખંભાદિને પણ શુક્લ કહેવાય છે. અર્થાત સ્તંભ વગેરે અમુક જ ભાગમાં શુક્લ - સફેદ હોવા છતાંય, તે શુક્લ ભાગના સંબંધથી, ઉપચારથી, આખાય સ્તંભને પણ શુક્લ કહેવાનો વ્યવહાર થાય છે. તેમ અહિ પણ સમાસાદિ સમુદાયની અવયવરૂપે વિવક્ષો કરાય છે. અને તેથી નવેયજ્ઞ: / અહિ રૂદ્રયજ્ઞ શબ્દની રૂદ્ર રૂપ આદિ અવયવના યોગથી ‘ફક્ત રૂપે જ વિવક્ષા કરવાવડે રૂદ્ર (૧-૨-૩૦) સૂત્રથી જો ના કો નો કવ આદેશ સિદ્ધ થયો. અને સૂત્રનાં શબ્દની રૂપ અંત્ય અવયવના યોગથી જડ રૂપે વિવક્ષા કરવાથી વરિષ્ય: (૯-૧-૫૩) સૂત્રથી નપૂ પ્રત્યયની પ્રાપ્તિ છે, આ પ્રમાણે અન્યત્ર પણ અવયવ પ્રાધાન્યની વિવફા વિચારવી. * શંકા - માઘસ્તવનિ (૧/૫) ન્યાયની ટીકામાં તમે જાવેદ્રઃ / એવા પ્રયોગમાં રૂદ્ર શબ્દ એ દ્રારિ ન હોવા છતાંય મોવ૬૦ ન્યાયથી તેની ક્રાંતિ રૂપે વિવક્ષા વડે ઝવ આદેશ થાય છે,
= ३४७