________________
૧/૩૫. ન્યા. મં.... કરવા યત્ન કરવો જ જોઈએ. તેમ છતાં તે માટે જે યત્ન કર્યો નથી, તે આ ન્યાયથી ગણનિર્દિષ્ટ કાર્ય અનિત્ય હોયને જ વૃત્ નહિ થાય, એવી આશાથી જ અસંગત ન હોયને આ ન્યાયને જણાવે છે.
(૬) નગુનિર્દિષ્ટ કાર્ય પણ અનિત્ય છે. તે આ રીતે - ૩ માસ્તે, વીતે 1 કિમ્ ૩ સવપનમ્, વિવીપનમ્ | અહિ વ કાર મથ્થાત્ સ્વરે વોડસન્ (૧-૨-૪૦) સૂત્રથી અસત્ થવાથી અર્થાત્ ૩ ને બદલે ૩ જ માનવાથી સ્વર પર છતાં હું ના ટ્રસ્થાન કુળનો દે (૧-૩-૨૭) થી કિ - રૂપ (દ્વિર્ભાવ) થયા અને બીજા ઉદાહરણમાં ૫ ની આગળ (સામે) વે કાર અસત્ થવાથી થતાં 4 કાર રૂપ વ્યંજનનો અભાવ થવાથી તૌ મુમો એને સ્વી (૧-૩-૧૪) સૂત્રથી ૩ કારરૂપ વ્યંજનનિમિત્તક થતાં અનુસ્વાર અને અનુનાસિક ન થયા. આ અસત્પણું પણ નગ્ન વડે નિર્દિષ્ટ કાર્ય હોવાથી અને પ્રસ્તુત ન્યાયથી અનિત્ય હોવાથી તદ્ ૩ શ્રી મતિ, તત્રસ્ય મતમ્ ! ઈત્યાદિ પ્રયોગોમાં વ અસત્ ન થવાથી તતોડા: (૧-૩-૩૪) સૂત્રથી વ્યંજનથી પર 4 કાર રૂપ અંતસ્થાનું દ્રિત થયું. (અર્થાત ૩ નો 4 કાર આદેશ અસત્ થયો હોત તો ૩ કાર રૂપ સ્વર જ માનવાથી તતોડયા: (૧-૩-૩૪) સૂત્રથી દ્વિત ન થાત. પણ જે દ્વિત્યુ થયું છે, તે આ ન્યાયનો આશ્રય કરવાથી મન્વન્ત (૧-૨-૪૭) સૂત્રથી થતા ૩ ના 4 કાર આદેશનું અસપણું અનિત્ય હોવાથી જ તોડા: (૧-૩-૩૪) થી વ કારનું દ્વિત્યુ થયું છે.)
જ્ઞાપક :- આ ન્યાયનું ઉન્મીલક = જ્ઞાપક છે, વ્યાપી સાત્ (૭-૨-૧૩૦) સૂત્રમાં દ્વિતીય સ કારનો પાઠ. આ દ્વિતીય સ કારનો પાઠ નિસાત્ | વગેરે રૂપોમાં સ ના ૬ આદેશના નિષેધનું જ્ઞાપન કરવા માટે છે. આ ન્યાયાંશનો જો અભાવ હોય તો અહિ પત્ની પ્રાપ્તિ જ નથી. કારણ કે વૃજ્યન્તોડસરે (૧-૧-૨૫) સૂત્રથી સ કાર અહિ પદની આદિમાં છે. તે આ રીતે - વૃત્તોડગે (૧-૧-૨૫) સૂત્રનો અર્થ - આ પ્રમાણે છે. સમાસાદિ એ વૃત્તિનો અંતભાગ પદ કહેવાતો નથી. બસ - જો ૪ આદેશ કરવાનો ન હોય તો. અર્થાત્ સ નું ૫ – કરવાનું હોય ત્યારે તો સમાસાદિવૃત્તિનો અંતભાગ પદ ન થાય એમ નહિ, બલ્ક, અપ્રાપ્ત એવી પણ પદસંજ્ઞા થાય જ, એ પ્રમાણે ઉલ્ટો વિધિ જાણવો. તેથી સાત એ પ્રત્યય" હોવાથી અર્થાત્ વૃત્તિનો અંતભાગ હોવાથી તેની પદસંજ્ઞા અપ્રાપ્ત હોયને “મારે' અંશથી વિહિત છે. આમ નિરાત વગેરે પ્રયોગોમાં તે કાર એ સાત્ રૂપ પ્રત્યયપદની આદિમાં હોવાથી તેના પત્ની પ્રાપ્તિ જ નથી. કારણ કે નાસ્તસ્થાવત્ ૦ (૨-૩-૧૫) સૂત્રથી પદની મધ્યમાં રહેલાં જ સ ના પર્વ નું વિધાન કરેલું છે. અને અહિ + કાર પદની મધ્યમાં નથી. આથી શા માટે પૂર્વોક્ત સૂત્રમાં પુત્વ ના નિષેધનું જ્ઞાપન કરવા માટે બે વાર કારનો પાઠ કરાય ? અર્થાત્ પદની આદિમાં હોવાથી જ સ ના પુત્વ નો નિષેધ થઈ જવાથી તે માટે બે વાર એ કારપાઠ ન જ કરવો જોઈએ.
તેમ છતાંય જે બે વાર જ કારનો પાઠ કરેલો છે, તે ‘’ એ પ્રમાણે નગ્ન વડે
૨૪૫