SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ન હોયને, જે સૌ આદેશનું વિધાન કરેલું છે, તે આ ન્યાયાંશથી જ સાર્થક થતું હોવાથી આ ન્યાયાંશને જણાવે છે. (૪) જ્ઞાપક - નિર્દિષ્ટ કાર્યની અનિત્યતા :- ઉદા. વગેરે આ પ્રમાણે છે. ૧. સૂત્રનિર્દેશ તથા ૨. ગણપાઠ વગેરેને જ્ઞાપક કહેવાય છે. તેના વડે નિર્દિષ્ટ કાર્ય અનિત્ય છે. જેમ કે, રાશિ (૬-૪-૩૬) એ પ્રમાણે સૂત્રમાં નિર્દેશ કરેલો હોવાથી શૈક્ષશિ એ શબ્દનું ન કારાંતપણું સિદ્ધ થાય છે. આથી રાશીનું વૃક્રાંતિ | એવું વિગ્રહ વાક્ય થાય. સૂત્રના નિર્દેશથી સિદ્ધ ઝ કારાંતપણું આ ન્યાયથી અનિત્ય હોવાથી શૈવત વૃક્ષાતિ છે એવું ન કારાંત નિર્દેશરહિત વાક્ય પણ અબાધિત A. જ છે. જ્ઞાપક :- આ ન્યાયાંશનું સૂચન કરનાર – સૂચાચતુર = જ્ઞાપક છે, પૂર્વાવસ્થાની (૨-૩-૬૪) સૂત્રમાં કા: એવો નિર્દેશ. તે આ પ્રમાણે - ઝવે મનમતિ (ઋક્ + અયનમ્ =) ઋીયન | પ્રયોગમાં પ્રત્વ નો નિષેધ તો શિક્ષકેશાન્ (૬-૩-૧૪૮) સૂત્રમાં કહેલ શિક્ષાદિગણમાં ઋનિમ્ એવા ને અંતવાળા તરીકે ગણપાઠ કરવા રૂપ જ્ઞાપકથી પણ સિદ્ધ થાય છે. પરંતુ જ્ઞાપકથી નિર્દિષ્ટ આદેશના નિષેધ રૂપ કાર્ય, આ ન્યાયથી અનિત્ય બની જવાની દહેશત છે. અને તે ઈષ્ટ નથી. આથી તે આદેશના નિષેધના નિત્યપણા માટે અર્થાત ઋયન રૂપ માં ન ત્વનો નિત્ય નિષેધ કરવા માટે પુનઃ : એમ વિધાન કરેલું છે. જ્ઞાપકનિર્દિષ્ટ કાર્યની અનિત્યતાંશનું ઉદાહરણ - સૂત્ર નિર્દેશરૂપ જે જ્ઞાપક - તેના વડે નિર્દિષ્ટની અપેક્ષાએ બતાવ્યું છે. જયારે આ ન્યાયાંશનું જ્ઞાપક એ - ગણપાઠરૂપ જે જ્ઞાપક, તેના વડે નિર્દિષ્ટની અપેક્ષાએ બતાવ્યું છે. આમ પૂર્વોક્ત બેય પ્રકારના જ્ઞાપક વડે નિર્દિષ્ટની અનિત્યતારૂપ અંશનું પ્રતિપાદન થઈ જાય છે, એમ કહેવાનો ભાવ છે. (૫) ગણવડે નિર્દિષ્ટ કાર્યની અનિત્યતા :- આ પ્રમાણે છે. કટિતા, કુટિતુમ્ | વગેરેમાં ટાઉદશિત્ (૪-૩-૧૭) એ પ્રમાણે સૂત્રમાં કુટાદિગણવડે નિર્દિષ્ટ પ્રત્યયનું ડિત્ત્વ = ડિપણું થવાથી ધાતુના સ્વરનો ગુણ ન થયો. તે જ ગણનિર્દિષ્ટ કાર્યનું અનિત્યપણું આ પ્રમાણે છે. વત્ ચાળીને ! આ વ્યર્ ધાતુનો પરોક્ષા દ્રિ. પુ. એ. વ. થવું પ્રત્યય પર છતાં વ્યર્ + થવું, વિવિથ | અહિ ચન્દ્ર વ્યવ, વ વ્યર્ એ પ્રમાણે દ્ધિત્વ થયે પૂર્વના સ્વરનો વ્યવ્ય વિત્રથરિ (૪-૧-૭૧) સૂત્રથી રૂ કાર આદેશ થયે વિ + ચક્ + થર્ સ્થિતિમાં કૃદ્ધિ દ્વત્િ (૪-૩-૧૭) સૂત્રમાં ગુરાઃ એમ ગણનિર્દિષ્ટ કાર્ય હોવાથી આ ન્યાયાંશ વડે હિન્દુ રૂપ કાર્ય અનિત્ય હોવાથી થવું એ ડિત્ પ્રત્યય ન બનવાથી ધાતુના ય નું વ્યવોડનર (૪-૧-૮૨) સૂત્રથી વૃત ન થયું. અને તેથી વિવિવિથ એવું રૂપ ન થયું, પણ (દ્ આગમ થયે) વિવિથ ! એવું જ રૂપ થયું. જ્ઞાપક :- આ ન્યાયાંશનું સમર્થક = જ્ઞાપક છે, વૃત્ નો નિષેધ કરવા માટે પ્રયત્ન ન કરવો. અર્થાત્ દ્િ ગણપાઠથી પરીક્ષા થવુ, હિન્ થવાથી વ્યર્ ધાતુનું વ્યવોડનમાં (૪-૧-૮૨) સૂત્રથી વૃત પ્રાપ્ત છે. છતાં વિવિથ માં તે કાર્ય દેખાતું નથી. માટે તેનો નિષેધ ૨૪૪
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy