________________
સમજવું.)
તથા નમ્ ધાતુથી તિલ્ ૫૨ છતાં નમ્મતિ । રૂપ થાય. અહિ નમ: સ્વરે (૪-૪-૧૦૦) સૂત્રથી 7 આગમ થાય છે. નગ્નીતિ।' અહિ (યક્ લુબન્તમાં) 7 આગમ અનિત્ય હોવાથી થતો નથી. તથા મ્ ધાતુથી સ્વાર્થિક ક્િ પ્રત્યય પ૨ છતાં આનશ્ પ્રત્યય પર આવતાં મ આગમ થયે, જામયમાન:। મ આગમ અનિત્ય હોવાથી તેના અભાવમાં ગમયાન: । એવું પણ રૂપ થાય છે.
૧/૩૫. ન્યા. મં....
-
-
જ્ઞાપક ઃ- આગમના અનિત્યપણાનું સૂચાચણ = જ્ઞાપક છે, તે તે ર્ આગમ, 7 આગમ, મૈં આગમના વિકલ્પ આદિનો યત્ન ન કરવો. અર્થાત્ પટ્ટા, પતિા । ઈત્યાદિ પ્રયોગોમાં ટ્ વગેરે આગમનો વિકલ્પ આદિ કાર્ય દેખાય છે. અને આને માટે જે વિકલ્પાદિનું વિધાયક કોઈપણ સૂત્ર કરેલું નથી, તે આ ન્યાયની આશાથી જ કરેલું નથી એમ જણાય છે. અર્થાત્ આ ન્યાયથી જ રૂટ્ વગેરે આગમ ક્વચિત્ અનિત્ય હોયને તે તે આગમ ઠેકાણે તેના વિકલ્પ વગેરેની સિદ્ધિ થઈ જવાની આશાથી જ, તે માટે પ્રયત્નનો અનાદર કરવામાં બાધ અસંગતતા ન હોયને તે પ્રયત્નાભાવથી આ આગમવિધિની અનિત્યતારૂપ ન્યાયાંશ જણાય છે. આ અનુસારે આગળ પણ તે તે વિધિ માટે યત્ન ન કરવો અને તેનું જ્ઞાપકત્વ વિચારવું. (૩) સંજ્ઞાવડે નિર્દિષ્ટ કાર્યની અનિત્યતા :- આ પ્રમાણે છે. ચાલામાસ । વગેરે રૂપોમાં પરોક્ષા સંજ્ઞાવડે નિર્દિષ્ટ ધાતોને સ્વરાવાક્પોક્ષાયા: હ્રવૃત્તિ ચાનુ તન્તમ્ (૩-૪-૪૬) સૂત્રથી પરોક્ષા વિભક્તિ પ્રત્યયનો ત્રમ્ આદેશ થયો છે. આ સંજ્ઞાનિર્દિષ્ટ કાર્ય હોયને આ ન્યાયથી અનિત્ય હોવાથી દ્રૌ । રૂપમાં પરોક્ષા સંજ્ઞાનિર્દિષ્ટ હોવાથી ધાતોને સ્વરાત્ (૩-૪-૪૬) સૂત્રથી આમ્, પ્રાપ્ત હોવા છતાંય થતો નથી.
જ્ઞાપક :- આ ન્યાયાંશનું સૂચાચંચુ સૂચવનાર = શાપક છે, આતો બવ ઔ: (૪-૨-૧૨૦) સૂત્રમાં લ્ પ્રત્યયનો અે કાર આદેશ કરવાથી જ વૌ । વગેરે પ્રયોગોની સિદ્ધિ થઈ જતી હોવા છતાં પણ ો ને બદલે ૌ આદેશનું વિધાન કરવું. તે ઔ નું વિધાન વરિદ્રૌ । રૂપની સિદ્ધિ માટે કરેલું છે. કારણ કે નહીંતર અશિત્વમ્ભાર્ાાનટિ (૪-૩-૭૭) સૂત્રથી આ નો લોપ થયે, દ્રિો । એવા અનિષ્ટ રૂપની આપત્તિ આવે. જો દ્રિા ધાતુથી વ્. (પરોક્ષા પ્રત્યય) નો પૂર્વોક્ત સૂત્રથી આમ્ આદેશ એકાંતે નિત્ય જ થતો હોત તો દરિદ્રાચાર । એવું જ રૂપ થવાથી આતો નવ સૌ: (૪-૨-૧૨૦) સૂત્રથી સૌ વિધાનનો અવકાશ જ ન હોવાથી ઔ આદેશ જ ન કરત. છતાંય જે ૌ વિધાન કરેલું છે, તે આમ્ આદેશ એ સંજ્ઞાનિર્દિષ્ટ કાર્ય હોવાથી (આ ન્યાયથી) અનિત્ય છે. અને આથી જ્યારે દ્રિા ધાતુથી વ્ આવશે અને તેના ઔ આદેશનો અવકાશ સંભવે છે, ત્યારે ો કારનું વિધાન કરવામાં દ્રો । એવું રૂપ ન થઈ જાય, કિન્તુ, દ્વિૌ । એવું જ રૂપ થાય, તે માટે જ ઔ આદેશનું વિધાન કરેલું છે. આ પ્રમાણે આ ન્યાયાંશ વિના ઔ ત્વના અવકાશનો સંભવ જ ઘટતો નથી અને ઔ ત્વના અવકાશના સંભવની ઘટના (સંગતિ) વિના ઔ ત્વનું વિધાન પણ સંગત થતું
"
=
૨૪૩