SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. समासान्तागमसंज्ञाज्ञापकगणननिर्दिष्टानि अनित्यानि ॥ १/३५ ॥ ન્યિાસાર્થ મંષા ન્યાયાર્થ - અહિ યથાયોર્જિન, ચિત્ એ પદો શેષ છે. અર્થાત્ ઉમેરવા. આથી ૧. સમાસાંત રૂપ કાર્ય તથા ૨. આગમરૂપ ૩. સંજ્ઞાનિર્દિષ્ટ ૪. જ્ઞાપક નિર્દિષ્ટ ૫. ગણનિર્દિષ્ટ અને ૬. નન્ - નિર્દિષ્ટ, આ છ એ કાર્યો તેવા તેવા પ્રયોગાનુસારે અનિત્ય સમજવા. અર્થાત ક્યારેક તે કાર્ય થયેલું ન દેખાય તો ત્યાં તે કાર્યને અનિત્ય સમજવું. વ્યાકરણસૂત્રોથી વિહિત એવા પણ કાર્યો ક્યારેક નથી પણ થતાં અને ક્યારેક જે રીતે વ્યાકરણ સૂત્રોવડે વિહિત છે, તે પ્રમાણે થતાં નથી, કિન્તુ, અન્ય રીતે જ થાય છે, એમ અનિત્ય' શબ્દનો અર્થ છે. પ્રયોજન - સર્વ વાગ્યે સાવધારણમ્ (૨/૫૮) એ ન્યાયથી સમાસાંત વગેરે કાર્યોની નિત્ય જ પ્રાપ્તિ હોતે છતે તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. ૧. સમાસાંત કાર્યની અનિત્યતા :- આ પ્રમાણે છે. વર્લંચ બાપો મિત્ તત્ - વેલ્લાં સર : | અહિ ઍપૂ.પથ્યપોડતું (૭-૩-૭૬) સૂત્રથી અત્ સમાસાંત થયો છે. અને આ સમાસાંત અનિત્ય હોવાથી વેવ્ય માપો યે સસ્તું તાનિ વહ્રાંMિ, વëપ સરસિ | ઈત્યાદિમાં ઋ:૦ (૭-૩-૭૬) સૂત્રથી અત્ સમાસાંતની પ્રાપ્તિ હોવા છતાં ય થયો નથી. (સમાસાન્ત વિધિ અનિત્ય હોયને આ સમાસાંત ન થવાથી વેહું + = વેહૃ૫ એવા ધુવ્યંજનાત શબ્દથી - ધુની પૂર્વમાં – આગમ થયે વેહનY + ડું એવી સ્થિતિમાં - અહિ ને આગમ થયેલો હોવાથી - નિ વા (૧-૪-૮૯) સૂત્રથી સ્વરનો વિકલ્પ દીર્ઘ આદેશ થવાથી પૂર્વોક્ત બે રૂપોની સિદ્ધિ થાય છે.) જ્ઞાપક :- સમાસાંતવિધિની અનિત્યતાનું સૂચક = જ્ઞાપક છે, ઋQ:પથ્યપોડતું (૭-૩-૭૬) એવો નિર્દેશ જ. જો અહિ ગત્ સમાસાંત થયો હોત તો સૂત્રમાં ‘પથ્યપાત્' એવો નિર્દેશ કરત. ૨. આગમની અનિત્યતા :- આ રીતે છે – પટ્ટા, પટિતા રૂપોમાં પદ્ ધાતુ (સે હોવાથી રૂદ્ આગમની નિત્ય પ્રાપ્તિ છે. તેમ છતાંય વેર્ અર્થાત્ વિકલ્પ દ્ આગમવાળો થયો છે. પwl, પવિતા | શાન્તવ્યમ, બાસ્કેન્દ્રિતત્રમ્ | અહિ પણ્ (ડુપવ૬ પાકે !) અને ર્ ( તિશોષાયો: I) ધાતુ અનુસ્વરેત્ હોવાથી અનિટુ હોવા છતાંય વેર્ થયો છે. તથા ધોવું ધાતુ (ધાવૂ અતિશુદ્ધયો: ! એમ) કવિ હોવાથી કવિતો વા (૪-૪-૪૨) સૂત્રથી વેત્ હોવા છતાંય ગતિ - અર્થમાં છે અને જીવતુ પ્રત્યય પર છતાં નિત્ય રૂટું આગમ થાય છે, પવિત:, ધવિતવાન્ ! અને શુદ્ધ કરવું – અર્થમાં રૂદ્ આગમ થતો નથી, ધૌત:, ધૌતવાનું (અહિ વે ધાતુ હોવાથી વેટોડપત: (૪-૪-૬૨) સૂત્રથી ડું આગમ પ્રાપ્ત ન હતો છતાં થયો છે, એમ ૨૪૨
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy