SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ૨. મસૂર્યપ ા વગેરેમાં સામર્થ્ય ન હોવા છતાં સમાસ થયો, એમ કહ્યું. અહિ કહેવાનો ભાવ એ છે કે, “સૂર્યપશ્યા' પ્રયોગમાં શબ્દનો પૂર્વ શબ્દ સાથે (૩-૧-૫૧) સૂત્રથી તસ્કુરુષ - સમાસ અસામર્થ્ય હોવાના કારણે અપ્રાપ્ત છે. (અર્થાત સમાસ પામતાં નગ અને સૂર્ય પદો વચ્ચે વાક્યાવસ્થામાં જે પરસ્પર આકાંક્ષા (વ્યપેક્ષા) રૂપ સામર્થ્ય હોવું જોઈએ, તેનો અહિ અભાવ હોવાથી અસામર્થ્ય હોય સમર્થ પવિ: (૭-૪-૧૨૨) પરિભાષાથી સમાસની અપ્રાપ્તિ છે.) તેમ છતાં આ ન્યાયના બળથી (અર્થાત ઈસ્ટાર્થ પ્રત્યાયન = ગમકત્વ હોવાથી અર્થાત ઈસ્ટાર્થનો બોધ થતો હોવાથી) સમાસ થયો છે. અને આ પ્રમાણે મજૂર્વ શબ્દનો પર ની સાથે તુ યુક્ત કૃતા (૨-૧-૪૯) સૂત્રથી વિભક્તિ - ઉત્પત્તિની પહેલાં જ તરુષ - સમાસ થયો. અને મત્સ: / અહિ ન શબ્દનો વત્સ શબ્દની સાથે નગ્ન (૩-૧-૧) સુત્રથી જ સમાસ થયેલો જાણવો. ૩. વિવિત્રા: કૂai #તિઃ | નું ઉદાહરણ આ પ્રમાણે છે. વાતરિવવો (૨-૧-૫૦) સૂત્રમાં ‘કુવfચ' એટલું સૂત્ર કરવાથી જ ચાલી જાય છે. જેમકે, યુવfવૃ૬૦ (૫-૩-૨૮) સૂત્રમાં આ પ્રમાણે કહેલું છે. તો પણ જે ‘ફૂવવfચ' એમ ગુરુસૂત્રનો નિર્દેશ કર્યો છે, તે “ સૂત્રોની રચના વિચિત્ર = અનેક પ્રકારની હોય છે એવું જણાવતાં આ ન્યાયના કારણે જ સંગત જાણવી. (૪) માત્રાયવમણુર્ભાવ આ ન્યાયમાં માત્ર શબ્દ ‘અલ્પ' અર્થમાં છે. અને અહિ ભાવ - પ્રધાન નિર્દેશ છે. જેમ કે - ફૂપમન્ના = સૂપનું અલ્પત્વ અર્થાત અલ્પ સૂપ. ૫ શબ્દનો આ પ્રમાણે સંબંધ કરાય છે - “માનવાડપિ નાયવ’ - એટલે કે અલ્પપસાવડે પણ લાઘવ - (અર્થાત અલ્પ પણ લાઘવ). એમ અર્થ થાય છે. લાઘવ બે પ્રકારે છે. (૧) અલ્ય - અક્ષરરૂપ અને (૨) અલ્ય - પ્રક્રિયારૂપ તેમાં, (૧) અલ્માક્ષર રૂ૫ લાઘવ :- આ પ્રમાણે છે - માપો fહતાં મારું યાન (૧-૪-૧૭) સૂત્રમાં ચાર fકત પ્રત્યયો (૩૩, ૩રૂ fઉ) સાથે યથાસંખ્યની પ્રાપ્તિ માટે કામ પ્રત્યયની આગળ બહુવચનનો નપ્રત્યય લાવીને, સૂત્રનિર્દેશના બળથી, તેનો લોપ કરાયો છે. ' (૨) અલ્પપ્રક્રિયારૂપ લાઘવ :- આ પ્રમાણે છે - કૌસા / આ શબ્દમાં ૪ કારનો રિ - ગણપાઠનો આશ્રય કરીને કારાદેશ કરવામાં થr. / એવા રૂપની સિદ્ધિ થઈ જતી હોવા છતાં, fમયો # (૫-૨-૭૬) સૂત્રમાં સુ પ્રત્યયના વિધાનવડે થતું જે બહુઅક્ષરવાળાપણું (સૂત્રગૌરવ), તેને અવગણીને પણ ‘–' પ્રત્યયનું વિધાન કરેલું છે. અને તે પ્રક્રિયા લાઘવ માટે છે. કારણકે ડિર ગણપાઠના બળથી ૪ નો ત ત્યારે કરવો શક્ય બને કે જે પહેલાં ક્યાંય પણ તુજ એવો પ્રયોગ કાવ્ય વગેરેમાં જોવા મળે. કારણ કે ગણકાર્ય તો પ્રયોગાનુસારે જ થાય છે. અને પ્રયોગનું અનુસરણ ઘણા કાળે સાધ્ય હોયને અત્યંત ગુરુભૂત છે. આથી પ્રક્રિયા લાવવા માટે પૂર્વોક્ત સૂત્રમાં તુજ પ્રત્યય સાક્ષાત કહ્યો છે. આ પ્રમાણે આવો અલ્પ પણ લાઘવ થતો હોય તો વૈયાકરણો તેને ઉત્સવરૂપ માને છે. (પ) તે જે વિદ્યા ૦ ન્યાયનો અર્થ આ પ્રમાણે છે કે, તે વિધિઓ સારી રીતે સંગૃહીત છે કે જે વિધિઓનો લક્ષણવડે સંક્ષેપ અને ક્વચિત પ્રપંચ = વિસ્તાર પણ કરાયો હોય. અહિ જે ભણનારાઓ તીણબુદ્ધિવાળા છે, તેઓ માટે લક્ષણ અર્થાત સંક્ષેપથી સૂત્રાઘાત્મક ગ્રંથ રચના કરાય. અને જે મંદબુદ્ધિવાળા અધ્યેતાઓ છે, તેઓને માટે પ્રપંચ - વિસ્તાર કરવો જરૂરી છે. કેમકે બીજાનો અનુગ્રહ - ઉપકાર કરવા માટે જ શાસ્ત્ર છે. તેમાં લક્ષણનું ઉદા. આ પ્રમાણે છે - તત્ત્વજે કૃતિ (૩-૨-૨૦) સૂત્રથી સપ્તમીનો અલુપ થાય છે. જેમકે, તન્વેH: / વગેરે. (અહીં આ કારાંત અને વ્યંજનાંત નામથી પર સમી વિભક્તિનો કૃદન્ત = ૫૨૪
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy