SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧૯. ન્યા. મં.... જો ગ્રહળવતા નાના 7 તાતિવિધિ: 1 એ ન્યાય ન હોય તો ચનર્મળ મિતિ, ન્યાલૢ વર્મામ્ । વગેરે ચ શબ્દાદિવાળા પ્રયોગમાં પણ વ્યુત્પત્તિ અવ્યુત્પત્તિ એ બન્નેય પક્ષે પ્રત્યેકમાં જો (૭-૪-૮) સૂત્રથી જ વિકલ્પે તે આગમ થયે, નયનર્મળ, ચા નર્મળન્ । એ પ્રમાણે બે રૂપ થાય જ, પણ, આ ન્યાયનો સદ્ભાવ હોવાથી ન્ય શબ્દાદિવાળા પ્રયોગમાં ન્યો (૭-૪-૮) સૂત્રની પ્રવૃતિ ન થાય, એમ જણાય છે. અને આથી ચર્જી શબ્દની અવ્યુત્પત્તિ પક્ષનો આદર કરવામાં ય એ પદાન્તસ્થ ન હોવાથી ઘ્વ: પર્ાન્તાત્॰ (૭-૪-૫) સૂત્રની અપ્રવૃતિ થવાથી વૃદ્ધિ: સ્વરેરે (૭-૪-૧) સૂત્રથી આદ્ય - સ્વરની વૃદ્ધિ થયે, ચાવળમ્। એવું એક જ રૂપ થાય. અહીં ચ શબ્દના વ્યુત્પત્તિ - પક્ષનો સ્વીકાર કરાતો નથી, કેમકે, તેમ કરવામાં હળવતા નાના 7 તારિવિધિ: । એ પ્રસ્તુત ન્યાયની સત્તા અંગે (આ ન્યાય હશે કે નહીં ? એવો) સંદેહ ઉત્પન્ન થાય છે. તે આ રીતે - વ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરવામાં ચ શબ્દસ્થ ય કાર એ પદાન્તસ્થ હોવાથી ધ્વ: પરાન્તાત્॰ (૭-૪-૫) સૂત્રથી તે આગમ થયે તૈય′′નર્મળમ્ । એવું પણ રૂપ થવાથી પૂર્વોક્ત રીતે બન્નેય પ્રકારના રૂપ થવાથી, એવું સ્પષ્ટ જણાતું નથી કે, (૧) આ ન્યાય હોવાથી ચ, શબ્દાદિવાળા પ્રયોગમાં ચોર્વા (૭-૪-૮) સૂત્રની પ્રવૃત્તિ નિષિદ્ધ હોવાં છતાં પણ વ્યુત્પત્તિ / અવ્યુત્પત્તિ એ બે પક્ષના આશ્રયથી (પૂર્વોક્ત સ્વરૂપ) બે રૂપો થયા છે ? કે (૨) આ ન્યાયનો અભાવ હોવાથી કેવળ / ફક્ત ચર્જી શબ્દની જેમ ચ શબ્દાદિવાળા (ચવર્મન્ વગેરે) પ્રયોગમાં પણ બન્નેય પક્ષે પ્રત્યેકમાં ચોર્જ (૭-૪-૮) સૂત્રની જ પ્રવૃત્તિ થવાથી બે રૂપ થયા ? આમ આવી શંકા થવાથી પૂર્વોક્ત ન્યાયની સત્તા / વિદ્યમાનતા અંગે શંકા થાત. માટે અહીં અવ્યુત્પત્તિ - પક્ષનો આશ્રય કરવો ઉચિત છે. અવ્યુ. પક્ષનો આશ્રય કરવામાં આવી શંકા ઉત્પન્ન થતી નથી. કેમકે ત્યારે 7 કાર એ પદાન્તસ્થ ન હોવાથી ધ્વ: પાન્તાત્॰ (૭-૪-૫) સૂત્રથી છે. આગમનો અભાવ થવાથી અને ચોાં (૭-૪-૮) સૂત્રની પ્રવૃત્તિનો આ ન્યાય વડે ચ શબ્દાદિપ્રયોગમાં નિષેધ કરેલો હોવાથી અપ્રવૃત્તિ થવાથી તૈયદ્વÉળમ્ । એવું રૂપ કોઈપણ રીતે ન થવાથી ચા વર્મામ્ । એવું એક જ રૂપ અવ્યુત્પત્તિ - પક્ષે થાય. આથી આ પ્રમાણે ફલતઃ આ ન્યાયના સદ્ભાવનો નિર્ણય / નિશ્ચય કરેલો છે. ટૂંકમાં અવ્યુત્પત્તિ - પક્ષના આશ્રમમાં જ આ ન્યાયની સત્તાનો સંદેહ ન થવાથી અહીં અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરેલો છે. (૨/૧૮) ७६. अनिनस्मन्ग्रहणान्यर्थवताऽनर्थकेन च તવિધિ પ્રયોનયન્તિ || ૨/૧૬ ॥ ન્યાર્થે મંગા ન્યાયાર્થ :- સૂત્રમાં અન્, ફૅન્, અસ્ અને મન્ પ્રત્યયનું ગ્રહણ કરીને જે કાર્ય કહેલું હોય, તે કાર્ય સાર્થક અને અનર્થક એવા પણ અન્ વગેરે પ્રત્યયાંત શબ્દથી થાય, એમ સરળ અર્થ છે. હવે ટીકા પ્રમાણે અર્થ જોઇએ. અહિ ‘સ્વન’ પદ શેષ છે. અને પ્રયોગયન્તિ એ રૂપનો ૩૪૯
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy