________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. વગેરે પ્રયોગોમાં પ્રથમ ર (1) પ્રત્યયનો તો ૪ (૨૧-૭૨) સૂત્રથી રુ થયા બાદ પ્રાપ્ત : (૧-૩-૨૬) સૂત્રથી સામાન્યથી સ્વરનિમિત્તક (સ્વર પર છતાં પ્રવર્તતાં) જ ના ય આદેશ વિધાયક સૂત્રનો બાધ કરીને તોડતિ : (૧-૩-૨૦) એ આ કાર રૂપ વિશેષ - સ્વરનિમિત્તક (વિશેષ સ્વર પર છતાં થતાં) કાર્યનું વિધાયક સૂત્ર પ્રવર્તેલું છે.
(૨) પ્રાપ્ત થનારી અવસ્થામાં બાધ્ય – બાધક ભાવ :- સોડ૬ તથાપિ તવ .... વગેરે. અહિ (૧) શેર (૧-૩-૨૬) સૂત્ર (૨) તઃ છે. જે પાથ (૧-૩-૪૫) સૂત્ર અને (૩) મોડતિ . (૧-૩-૨૦) સૂત્રની પ્રાપ્તિ વિચારાય છે. તે આ પ્રમાણે - શે: (૧-૩-૨૬) એ સામાન્યસૂત્ર છે. કારણકે રુ માત્રરૂપ વિષયવાળું છે. તેની અપેક્ષાએ ત: સે: વરે પાથ (૧-૩-૪૫) એ વિશેષસૂત્ર છે. કારણકે ફક્ત “fi' પ્રત્યયરૂપ વિષયવાળું છે. જ્યારે, તોડતિ રે (૧-૩-૨૦) સૂત્ર તો પૂર્વોક્ત બન્નેય “સ્વર - સામાન્ય' નિમિત્તક સૂત્રોની અપેક્ષાએ વિશેષસૂત્ર છે, કેમકે “તિ' એમ ૩ કાર માત્ર રૂપ નિમિત્તવાળું છે. અને આ સોડમ ઉદાહરણમાં તઃ સે. (૧-૩-૪૫) સૂત્રની પ્રવૃત્તિની પ્રાપ્તિ હોતે છતે સો ૪ (૨-૧-૭૨) સૂત્રના આંતરા વડે (અર્થાત્ તત્ શબ્દના રૂપની સ + ૬ એવી અવસ્થામાં સે નો ૪ આદેશ થવાપૂર્વક સ + સ્થિતિમાં) પૂર્વોક્ત બે ( અને તોડતિ ) સૂત્રોની પ્રાપ્તિ છે. અર્થાત્ + + ૬ માં હું નો રુ થયા પછી તે + + બદમ્ એવી સ્થિતિમાં ક્રમશઃ ૨ નો , અને ૨ નો ૩ - એમ આદેશ થવાની પ્રાપ્તિ છે. અને આ ભવિષ્યમાં પ્રાપ્ત થનારી અવસ્થા કહેવાશે - કારણ કે અન્ય સૂત્રની પ્રવૃત્તિ થવા વડે પ્રક્રિયામાં આંતરુ - વ્યવધાન પડે છે.
શી રીતે આંતર પડે છે? તો જુઓ - જો તઃ સે: (૧-૩-૪૫) સૂત્રથી સિ નો લુફ કર્યા વિના, પર હોવાના કારણે લો : (૨-૧-૭૨) સૂત્રથી સ નો આદેશ કરાશે, ત્યારે જ (૩ કારાનુબંધવાળો ) કર્યા બાદ જે. (૧-૩-૨૬) અને મોડતિ રો: (૧-૩-૨૦), એ બે સૂત્રોની પ્રાપ્તિ (પ્રવૃત્તિ) થશે. અને તેથી જીર્થ: (૧-૨-૨૬) એ સામાન્યસૂત્રની ભાવી પ્રાપ્તિ હોયને તક છે. (૧-૩-૪૫) એ વિશેષસૂત્ર વડે તો ૪ (૨-૧-૭૨) સૂત્રની પ્રવૃત્તિનો નિરોધ કરાય છે. અર્થાત્ બાધ કરાય છે. અને સો રુઃ (ર-૧-૭૨) સૂત્રની પ્રવૃત્તિનો નિરોધ થયે પરંપરાએ : (૧-૩-૨૬) સૂત્રનો જ બાધ થયો કહેવાય. કારણકે સો ૪ (૨-૧-૭૨) સૂત્ર લાગ્યા બાદ અનંતર જ છે: (૧-૩-૨૬) સૂત્ર લાગવાનો સંભવ છે.
હવે તોડતિ રો: (૧-૩-૨૦) એ વિશેષસૂત્રની ભાવી પ્રાપ્તિ હોવામાં તો, તો જ (૨-૧-૭૨) સૂત્રની પ્રવૃત્તિનો, તઃ : (૧-૩-૪૫) સૂત્રથી બાધ થતો નથી. અને તેના બળથી પરંપરાએ તોડતિ (૧-૩-૨૦) સૂત્રની જ પ્રવૃત્તિ નિરાબાધ - વ્યાઘાતરહિત બની ગઈ. અને આ પ્રમાણે તઃ ૦ (૧-૩-૪૫) સૂત્રથી પરંપરાએ મતોડતિ (૧-૩-૨૦) સૂત્રનો બાધ થવાને બદલે, ઉલટું, તોડતિ (૧-૩-૨૦) સૂત્રવડે તઃ ૨૦ (૧-૩-૪૫) સૂત્ર જ આ ન્યાયના સામર્થ્યથી બાધિત થાય છે. આ પ્રમાણે, મતોડતિ (૧-૩-૨૦) સૂત્ર જ, અધિક બળવાળું હોવાથી, સો ટ (૨-૧-૭૨) સૂત્રના પુરસ્કારપૂર્વક = પ્રથમ પ્રવર્તનપૂર્વક પ્રવૃત્ત થયું. આથી
૫૦૦