SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. ન્યા. મં... “ોડમ્' એવું રૂપ સિદ્ધ થયું. વળી આ ઉદાહરણમાં જે અમે આ ન્યાયનું અવતરણ કરેલું છે, તેનું કારણ તઃ સે (૧-૩-૪૫) સૂત્રના ન્યાસમાં જાસકારવડે આ ઉદાહરણમાં જ આ ન્યાયનું અવતરણ કરાયું છે, આથી ન્યાસકારના અભિપ્રાયથી જ અમે પણ તેમ કરેલું છે. અન્યથા - બીજી રીતે જોઈએ તો આ ન્યાયના અવતરણ - પ્રવર્તન વિના પણ ‘પાથ’ એવા તદ્રઃ :(૧-૩-૪૫) સૂત્રસ્થ પદ વડે ‘રોડમ્' રૂપમાં ઉસ ના લુફનો અભાવ સિદ્ધ થાય જ છે. તે આ રીતે - તઃ સે૦ (૧-૩-૪૫), સૂત્રથી સિ (સૂ) નો લુફ ત્યારે કરાય, કે જ્યારે તે લુફ “પાદપૂરણ” માટે થાય. અહિ જો રસ નો લુફ થયે ‘સાદ' એવું રૂપ થાય અને એ નો લુફ થાય તો સોડમ્ એવું રૂપ થાય છે. આથી બેય રીતે પાદપૂરણ થાય જ છે. આથી સિ ના લુફની પ્રાપ્તિનો પણ અભાવ હોવાથી શા માટે ઉસ ના લુફનું વારણ કરવા માટે અહિ આ ન્યાયનું અવતરણ કરાય ? અર્થાત તેની કોઈ જરૂર નથી. તૌડિન્યાય - એ પ્રસ્તુત ન્યાયના જ વિસ્તાર રૂપ છે. તે આ રીતે – તન્ન તેયં મગ્ન તિ તા: I વાસી વુિચતિ, તfus: I મયૂરધ્વંસકાદિ ગણપાઠથી ટેવ શબ્દનો લોપ જાણવો. આ ન્યાય જે ટાંત રૂપ છે. કહેવાનો આશય આ પ્રમાણે છે - જેમ દિનેગો ધિ રમ્ | બ્રાહ્મણોને દહિ આપવું, એમ સામાન્યથી કહીને પછી કfgવાવ ત યમ્ કૌષ્ઠિન્ય (બ્રાહ્મણ વિશેષ) ને છાશ આપવી. એમ કહેવામાં આવે ત્યારે કૌન્ડિન્ય બ્રાહ્મણોને દહિ આપવાનો નિષેધ કરેલો ન હોવા છતાંય તે નિષેધ જણાઈ જાય છે. તેવી જ રીતે જયાં વિશેષવિધિ વડે સામાન્યવિધિનો બાધ કરેલો ન હોય, છતાં પણ તે સામાન્યવિધિનો બાધ જણાઈ જાય છે - ત્યાં આ ન્યાય જાણવો. . જેમકે, વ્યગ્નસ્વાર્ પૃપાડડપીધે ય વા (૩-૪-૯) એ સામાન્ય સૂત્રવડે ભ્રશ = અત્યંત અને આભીણ્ય = વારંવાર અર્થમાં ય નું વિધાન કરીને ફરી સત્યાર્થાત્ રિને (૩-૪-૧૧) સૂત્રથી વિશેષવિધિ કહેલો છે. તેથી ગતિ' અર્થવાળા ધાતુઓથી ‘ભૂશ અને આભીણ્ય' અર્થમાં ય પ્રત્યયનો નિષેધ કહેલો ન હોવા છતાંય જણાઈ જાય છે. (અર્થાત ગત્યર્થક ધાતુથી વિશેષવિધાન કરવાથી સામાન્યવિધિનો બાધ થવાથી, કુટિલ' અર્થમાં જ હું થાય, પણ “શાદિ - અર્થમાં ય ન થાય, એમ જણાઈ જાય છે.) તેથી આ ન્યાય વડે પણ ‘વિશેષવિધાનવડે સામાન્ય વિધાનનો બાધ થાય' એ જ અર્થ ફલિત થયો - પણ અન્ય કોઈ અર્થ નહિ. માટે આ ન્યાયના વિસ્તારરૂપ જે “તક્રકૌન્ડિન્ય” ન્યાય કહેલો છે, તે યથાર્થ જ છે. (૩૬) ૫૦૧ -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy