________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
જાય એમ સામાન્યથી જ કહેલો હોયને અન્વાચય ૬ થી કહેલ કાર્યની અર્થાત ્ ગૌણ કાર્યની કોઈપણ પછી સ્વનિમિત્તનો અભાવ હોવાથી પણ - નિવૃત્તિ / અભાવ થતાં મુખ્ય કાર્યની પણ
કારણસર
-
નિવૃત્તિ / અભાવ થવાનો પ્રસંગ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય સાર્થક છે. આ રીતે વૃદ્ધી: । વગેરે રૂપોમાં સ્વનિમિત્તના અભાવ રૂપ કારણથી પણ એકની - એટલે કે ૬ ના 7 આદેશ રૂપ ગૌણ - કાર્યની નિવૃત્તિ થતાં દીર્ઘત્વનું નિમિત્ત હોવા છતાંય પૂર્વ ન્યાયથી બીજાની - દીર્ઘત્વરૂપ મુખ્ય કાર્યની નિવૃત્તિ થવાનો પ્રસંગ માનીને તેનો નિષેધ કરવા માટે આ ન્યાયની પ્રવૃત્તિની સાર્થકતા કહી શકાય છે. ટૂંકમાં વ્યાવહારિક (સ્થૂલ) દૃષ્ટિથી આ ન્યાયની સાર્થકતા સંભવે છે, એમ સમજવું. (૧/૩૧)
निरनुबन्धग्रहणे न सानुबन्धकस्य ॥ १/३२ ॥
-
ન્યાયાર્થે મંજૂષા
=
ન્યાયાર્થ :- આ ન્યાયસૂત્રમાં ાર્ય સ્થાત્ એટલાં પદ ઉમેરવા. નિરનુબંધ અનુબંધ રહિત. અનુબંધરહિત કોઈ શબ્દનો સૂત્રમાં ઉચ્ચાર કરીને જે કાર્ય કહેલું હોય, તે કાર્ય જો નિરનુબંધ તેવા શબ્દનું ગ્રહણ સંભવતું હોય તો સાનુબંધક (અનુબંધસહિત) શબ્દનું ગ્રહણ ન કરવું.
પ્રયોજન :- નિરનુબંધપણે શબ્દનું ગ્રહણ એ સામાન્યોક્તિરૂપે હોવાથી ઉભયનું એટલે કે નિરનુબંધ - સાનુબંધ બેયના ગ્રહણની પ્રાપ્તિ છે. આમ હોયને તેનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ સાનુબંધક શબ્દના ગ્રહણનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.
,
ઉદાહરણ :- યેડવર્ફે (૩-૨-૧૦૦) સૂત્રમાં તસ્મૈ તે (૭-૧-૩૫) વગે૨ે સૂત્રમાં વિહિત નિરનુબંધ જ ય પ્રત્યય પર છતાં નાસિા શબ્દનો નસ્ આદેશ થાય. જેમકે, નાસિય हितं, नस्य ધૃતમ્ । પણ ત્ર્ય વગેરે સાનુબંધ ય પ્રત્યય પર છતાં ન થાય. જેમકે, નાસિાત્રાસ્તિ, સુવન્ધ્યાવેર્શ્વ: (૬-૨-૮૪) સૂત્રથી → પર છતાં, જ્ઞાસિયં તારમ્ ।
=
જ્ઞાપક ઃ- આ ન્યાયનું પોષક જ્ઞાપક છે, ન યિ તદ્ધિતે (૨-૧-૬૫) સૂત્રમાં "વે" એવો નિર્દેશ ન કરવો. તે આ પ્રમાણે ય્ એમ વ્યંજનમાત્રનું ગ્રહણ કરવામાં તેવા વ્યંજનમાત્રરૂપ કોઈપણ પ્રત્યયનો અસંભવ છે. આથી નિરનુવગ્રહને નસાનુવન્યસ્ય આ પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ થશે નહીં. માટે નિરનુબંધ અને સાનુબંધ બેય ય કારાદિ પ્રત્યયનું ગ્રહણ કરવું શક્ય બનશે. જે એમ મૈં કારસહિત ય નું ગ્રહણ કરવામાં આવે તો તેવા નિરનુબંધ પ્રત્યયનો સંભવ હોવાથી આ ન્યાયથી નિરનુબંધ ય કારનું જ ગ્રહણ થાય, પણ સાનુબંધ થ કારાદિ પ્રત્યયનું ગ્રહણ કરવું શક્ય ન બને. આમ આ ન્યાયની શંકાથી સાનુબંધ એવા પણ ય ના ગ્રહણ માટે યે એમ ન કરીને યિ એવું સૂત્ર કરેલું છે. આમ આ ન્યાયથી જ થિ એવો નિર્દેશ સંગત જ થતો હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
શંકા :- ત્ર્ય વગેરે સાનુબંધ ય પ્રત્યય ૫૨ છતાં 7 યિ તદ્ધિતે (૨-૧-૬૫) સૂત્રની પ્રવૃત્તિ
1
૨૩૪
=