SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રમાણે, વાતાdીસર ૦ (૭-૨-૬ ૧) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં પ વિત્ત છે એ પ્રકૃત ન્યાયથી તિસર શબ્દનું પણ ગ્રહણ કરવું એમ કહેલું છે. અહિ ભૂતપૂવક – ન્યાયનો પ્રવેશ જ નથી. કેમ કે મૌસર રૂપ બનીને પછી વ્યાકરણસૂત્રથી આ ન્યાયના ઉદાહરણને યોગ્ય તિસાર રૂપ બનેલું નથી. કિંતુ કચુપસહ્ય વહુનમ (૩-૨-૮૬) સૂત્રથી વિકલ્પ દીર્ઘ થવાથી આ બે રૂપોનું વૈદેશ્ય માત્ર છે. (૨) ટાયામ - એવું ટીકાગત પ્રત્યયનું રૂપ છે. કેટલાંક સૂતા પ્રત્યય અને સ્ત્ર પ્રત્યયને સ્ત્રીલિંગ માને છે. તેઓના મતે અહિ સપ્તમી એકવચનમાં જાન પ્રત્યય થશે. અન્યથા (પુલ્લિગ મનાય તો) તુાતોડના : (૨-૧-૧૦૭) સૂત્રથી ય પ્રત્યયના આ કારનો લોપ થયે ૮ + f = 2 / એ પ્રમાણે રૂપ થાય. (૩) તિરસ લુન્નેના આ રૂપ ભૂતપૂર્વસ્તકકુષાર : (૧/૮) ન્યાયથી પણ સિદ્ધ થઈ જાત. પરંતુ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ અહિ આ ન્યાયની પ્રવૃત્તિ બતાવી છે, માટે અમે પણ એ પ્રમાણે જ કહ્યું. (૪) ટીકામાં વ્યક્તિ ની ઉત્પત્તિ આદિને પર કાર્ય કહ્યું. ત્યાર પ્રત્યયોનું કૃત્મકરણગત સૂત્રો વડે વિધાન કરેલું હોવાથી ત્યારે પ્રત્યાયની ઉત્પત્તિ વગેરે વિધિઓ - પર કાર્યો છે. (૫) નિ શબ્દની સિદ્ધિ ત્રિપુ-ગ.૬, ધાતુથી ઉષાદિગણનો નાયુન્ય ૦ (૩mરિ - ૯૦૬) સૂત્રથી કિત રૂ પ્રત્યય પર છતાં - ત્રિમ્ + (f) તપ: / એમ થાય છે. આ જ રૂપમાં નપારિ - ગણપાઠથી ૪ નો ૩ કાર આદેશ થયે ત્રિવિ: / રૂપની સિદ્ધિ થાય છે. (૧/૭) પરામર્શ | A. ન્યાયાર્થમંજૂષા ટીકામાં છત્વ શાસ્ત્ર અસત્ થવાથી તેની અપ્રવૃત્તિ થાય છે, એમ કહ્યું. કહેવાનો આશય એ છે કે, નવસરે તિવિધી = (૨-૧-૬૦) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં બે રીતે વ્યાખ્યા કરી છે. પહેલાં “છત્વ અને પુત્વ (કાય) અસત્ - અસિદ્ધ જાણવું” એમ કહ્યું, અને પછી “વા' કહીને જીત્વ – પર્વ - શાસ્ત્રને જ (પર કાર્ય કરવામાં) અસત્ કહ્યું. | (ા - પશાસ્ત્ર વાપરે વિવિધ વ શાત્રે પ્રવર્તમાનેડા દ્રષ્ટવ્યY I) આમાં બે વિકલ્પો છે. (૧) પરવિધિ કે સ્વાદિવિધિ કરવામાં ખત્વ - પત્વ રૂપ કાર્ય અસત થાય અને (૨) પરશાસ્ત્ર કે સ્વાદિવિધિરૂપ શાસ્ત્ર પ્રવર્તમાન હોય ત્યારે – – શાસ્ત્ર (ાત્વાદિ વિધાયક સૂત્રો) અસત્ થાય છે. આ બન્ને પક્ષ ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહેલાં છે. છતાં બીજો પક્ષ – વત્વ - પર્વ - શાસ્ત્ર અસત્ થાય, એ જ સ્વીકારવો યોગ્ય છે' એમ તે સૂત્રના જ શ. મ. બૃહન્યાસમાં ખુલાસો કરેલો છે. અને આ ખુલાસા ઉપરથી જણાય છે કે બૃહદ્રવૃત્તિમાં પહેલાં જીત્વ - પર્વ - કાર્યરૂપ પક્ષનો નિર્દેશ કરીને પછી ગષશાસ્ત્ર વી - એમ પૂર્વોક્ત રીતે વિકલ્પ કરીને પત્ર – મૃત્વ શાસ્ત્ર પક્ષનો આદર કરેલો છે, તેથી ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને પણ પ્રથમ વિકલ્પમાં કંઈક અસ્વરસ છે, અને બીજો પક્ષ તેમને વધુ આદરણીય લાગ્યો છે, એમ જણાય છે. આની સ્પષ્ટતા માટે અને આ સૂત્રનો અર્થ વિશદપણે અભ્યાસુઓના ખ્યાલમાં આવે તે માટે તે સ. મ. બૃહન્યાસની સ્પષ્ટતા અહીં પ્રસ્તુત કરાય છે. તે આ પ્રમાણે - જ - ૫ શાસ્ત્ર વા - યમપ્રાયઃ | શાસ્ત્રચૈવાસિદ્ધત્વ યુક્ત. ન્યાસાર્થ :- આ = ૧૬૨
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy