SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૨. પરામર્શ.. ૩. નન્નોત્રમ્ / માં બન્નેય પદ વ્યભિચારી હોયને પરસ્પર અન્યનો વ્યવચ્છેદ કરનાર હોવાથી બજેય વિશેષણ અને વિશેષ્ય બનવાનો સંભવ છે, એમ કહ્યું. ઉત્પન્ન (કમળ) એ નીલ અને અનીલ પણ હોય, આથી નીત શબ્દથી મનન નો વ્યવછેદ = બાદબાકી = નિષેધ થાય છે. અર્થાત નીલ જ કમળ લેવા, શ્વેત વગેરે નહીં. તથા નૌત પણ તંત્ર અનુત્પન્ન (પટાદિ) એમ બેય સંભવે છે, આથી ઉત્પન્ન શબ્દથી અનુત્પલ (પટાદિ) નો વ્યવછેદ થાય છે. આથી નીલ એવા ઉત્પલ જ લેવાય, પણ પટ (વસ્ત્ર) વગેરે નહિ. આમ બેય શબ્દો પરસ્પર એકબીજાના નિયામક = નિયંત્રણ કરનારા (વ્યભિચારવારક) હોવાથી વિશેષણ બનવાનો સંભવ છે. તથા નિયમ્ય (વ્યવચ્છેદ્ય, નિયંત્રિત કરવા યોગ્ય) હોવાથી બેય શબ્દનું વિશેષ્યત્વ પણ સ્પષ્ટપણે સંભવે છે. (એવી સ્થિતિમાં આ ન્યાયથી નૌત જ વિશેષણ બને અને ઉત્પન્ન જ વિશેષ્ય બને એવું વ્યવસ્થાપન કરાય છે. (૧/૨ ૨) પરામર્શ A. વસુ ફૂછત: | એમ વચન પ્રત્યય થયે, વસૂયત: તિ - |િ પ્રત્યય થયે વસ્ય ધાતુ + |િ + તસ્ એવી સ્થિતિમાં મત: (૪-૩-૮૩) સૂત્રથી નો લુકૂ થયે, વસૂત્ + [ + તસ્ સ્થિતિમાં બ્રિપિ ત્ર - નર્યનિત્યમ્ (૨૩૮) ન્યાયથી ઉપૂ પ્રત્યય પર છતાં વ્યંજનકાર્ય થતું નથી, એમ જણાવેલું છે. એટલે તે |િ નો લુફ થયે વસૂર્ય + તસ્ એવી સ્થિતિ થશે. આ સ્થિતિમાં વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ યોગશિતિ (૪-૩-૮૦) સૂત્રની પ્રવૃત્તિ કરીને એ નો લુફ કરેલો છે. પણ તે ઘટતું નથી. કારણકે, યોગશિતિ (૪-૩-૮૦) સૂત્રથી તો વ્યંજનાંત ધાતુઓથી પર રહેલાં ય કારનો અશિ૮ પ્રત્યયો પર છતાં લુફ કહેલો છે. જેમકે, બંfમતા | અહિ |િ + રૂદ્ + ડ્રન્ + fસ એવી સ્થિતિમાં અશિત એવો તૃન્દ્ર પ્રત્યય પર છતાં વ્યંજનાંત મ્ ધાતુથી પર આવેલ ય પ્રત્યયના ૨ કારનો લુફ થાય છે, અને પછી બંકિતા | રૂપ થાય છે. પણ પ્રસ્તુતમાં વસૂય + તસ્ એવી સ્થિતિમાં જે 2 કાર છે - તે વ્યંજનાંત ધાતુથી પરમાં નથી, પણ વસૂય એવા ધાતુનો જય કાર છે. એટલે કે ધાતુથી પરમાં 4 કાર નથી. પણ ધાતુને અંતે કાર છે. આથી આ યોગશિતિ (૪-૩-૮૦) સૂત્રની કોઈપણ રીતે અહિ પ્રવૃત્તિ થવી ઘટતી નથી. બલ્ક, થ્થો: પ્રવ્યને (૪-૪-૧૨૧) સૂત્રથી જ વસૂય + તસ્ એવી સ્થિતિમાં વ્યંજનરૂપ નિમિત્તથી પૂર્વનાં ય કારનો લુફ થવાની પ્રાપ્તિ છે. જેમકે, તે જ સૂત્રની ત. પ્ર. બુ.વૃ.માં કહેલું છે કે, “ખ્યું છતીતી ડુતે: f, ડૂ: I fજૂ થયે ( લુફ થયે) વૂમ્ ધાતુ + fસ - સ્થિતિમાં પ્યો: (૪-૪-૧૨૧) સૂત્રથી ૩ કારનો લુ થયે ! રૂપ થાય છે', આ પ્રમાણે વર્ક વસ્તી વગેરે રૂપોની સિદ્ધિમાં પણ થોડશિતિ (૪-૩-૮૦) સૂત્રને બદલે : રૂને (૪-૪-૧૨૧) સૂત્રની પ્રવૃત્તિ કરવી સમુચિત છે. (૧/૨૨) ભૂતાનની જનની ' તીર્થંકર પરમાત્મા પણ સમવસરણમાં બેસીને જ્યારે દેશનાનો પ્રારંભ કરે છે ત્યારે “નમો વિત્થર' કહીને દ્વાદશાંગી રૂપ જે “શ્રુતજ્ઞાન’ને નમન કરે છે, અને તીર્થંકર પરમાત્મા પણ કેવળજ્ઞાન દ્વારા જોએલાં જગતના ભાવોનું 'નિરૂપણ જે “દ્રવ્ય - શ્રત'ના માધ્યમથી જ કરે છે, તે શ્રુતજ્ઞાનની જનની એવી બ્રાહ્મી - લિપિને પણ જિનાગમોમાં સંપત્નિવી' એમ કહીને નમસ્કાર કરેલો છે. ૨૧૧
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy