SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (૩) વા ના ગ્રહણ સંબંધી ઉદાહરણ :- પ્રજ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રમાં “જ્ઞા રૂપના સાહચર્યથી રા રૂપના જ ગ્રહણનો અહિ આગ્રહ રાખવો પણ તા સંજ્ઞાનો નહીં.” એ વાતને સાબિત કરીને પછી આ ન્યાયથી સામાન્યથી (અવિશેષરૂપે) છ એ છ – રા રૂપવાળા ધાતુઓથી ૩ પ્રત્યય લગાડેલો છે. જેમકે, (૧) ડુત (૨) રામ વા, સાને ! એ રા ગ.વ. અને ગ.૨. થી ધન પ્રાતિ, પ્રયતીતિ વા ધનપ્રદ ! (ધન પ્રદાન કરનાર). (૩) ટર્ તળે - ગ.૪ - વૃક્ષ પ્રતીતિ - વૃક્ષy: ! (વૃક્ષને પ્રકર્ષે કાપનાર) (૪) સેફ પાત્રને | ગ. ૧. પુત્ર પ્રત્યે તિ પુત્રપ્રઃ I (પુત્રનું પાલન કરનાર) (૫) ઢાં નવને ગ.૨. પ્રવાતીતિ વારy: I (કેદારને લણનાર) (૬) સૈન્ શોધને | ગ.૧ માળનું પ્રાયતીતિ માંગનy I (ભાજનને શુદ્ધ કરનાર) આ ન્યાયાંશના અભાવમાં તો અાદ્યનાદ્યો . (૨/૩) ન્યાયથી રુદ્રાં અને ટાં એ બે મઃિ ગણના ધાતુ સિવાયના ૪ ધાતુઓનું ગ્રહણ પ્રાપ્ત થાય. અથવા તક્ષપ્રતિદ્દોવસ્તયો:૮ (૧/૧૫) ન્યાયથી લાક્ષણિક એવા , તેંડું કૈવ ધાતુ સિવાયના ત્રણ ધાતુઓનું ગ્રહણ પ્રાપ્ત થાય. (આ ઢોંર્ વગેરે ત્રણ ધાતુનું દ્રા રૂપ માત્ સચ્ચક્ષર(૪-૨-૧) સૂત્રથી થયેલું હોવાથી લક્ષણથી આવેલું હોયને લાક્ષણિક છે.) અથવા કૃત્રિમ વૃત્રિમયો: (૧/૨૩) ન્યાયથી દ્ર, તામ્ અને ઢાં એ સિવાયના હૉર્ વગેરે ત્રણ ધાતુનું જ ગ્રહણ પ્રાપ્ત થાય. (કારણકે તેઓનું રા રૂપ કૃત્રિમ છે.) જ્ઞાપક :- આ અંશમાં આ ન્યાયનું સદ્ભાવકર – જ્ઞાપક છે - સિશો ઃ (૫-૨-૩૬) સૂત્રમાં ધે ધાતુને ટ્રા ધાતુથી જુદો કહીને “ સંજ્ઞાના ગ્રહણનો આગ્રહ ના રાખવો” એ પ્રમાણે કહેવાનું શક્ય છે. (કેમકે રા સંજ્ઞક ધાતુનું ગ્રહણ ઇષ્ટ હોત તો ધે એમ જુદો નિર્દેશ ન કરત. કારણ ધે ધાતુ તા સંજ્ઞક છે. પણ એમ કરેલું નથી. એટલે ટ્રા થી રા સંજ્ઞક લેવાના નથી, પણ ઇચ્છા મુજબ શેષ રૂપવાળા ધાતુઓ લેવા, એમ કહી શકાય છે.) તેમ છતાં, “છ એ છ (તમામ) રા રૂપવાળા ધાતુઓનું ગ્રહણ કરવું” એ પ્રમાણેનું જે વચન છે, તે આ ન્યાયાંશનું જ્ઞાપકે છે. તે આ રીતે - હે (ધા) ગ. ૧. ધાતુથી જુદું રા નું ગ્રહણ કરવા વડે ટ્રા સંજ્ઞાના ગ્રહણ પ્રત્યે આગ્રહનો નિરાસ (ત્યાગ) ભલે થઈ જાઓ, પણ રા રૂપવાળા તમામ છ ધાતુઓનું ગ્રહણ શી રીતે સિદ્ધ થાય ? અર્થાત ગદ્યનાદ્યોનાફેડ (૨/૩) વગેરે ન્યાયોથી ઘણું વિન કરાતું હોયને, દ્રા રૂપવાળા તમામ છ ધાતુઓનું ગ્રહણ દુઃશક્ય છે. તો પણ “ઢા રૂપવાળા છ એ છ ધાતુઓ અહિ ગ્રહણ કરવા યોગ્ય છે” એમ જે ટીકામાં કહેલું છે, તે પ્રસ્તુત ન્યાયનું વાદ્યનવાદ્યો: (૨/૩) વગેરે ન્યાયોના અપવાદરૂપે સ્મરણ કરીને કહેલું છે. અર્થાત્ આ ન્યાયથી જ માનવાદ્યો: (૨/૩) વગેરે ન્યાયોનો બાધ કરીને રા રૂપવાળા તમામ છે ધાતુઓનું વિધાન ઘટમાન થતું હોયને, તેવું વિધાન આ ન્યાયાંશને જણાવે છે. B. આ અંશમાં આ ન્યાયની પરિપ્લવતા = અનિત્યતા જણાતી નથી. 4 | શબ્દસ્થ (૧/૧) રૂપ પ્રથમ ન્યાયના અંશનો વિસ્તાર આ ન્યાય છે. (અર્થાત હૂં | શબ્દ (ગ્રાહ્યમ) = ૩૫૪
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy