SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૭. પરામર્શ ૨/૮. ન્યા. મં... આશ્રિત જૂ - લોપવિધિને વર્ણવિધિ માનવામાં ૮ ના દીત્વનો સ્થાનિવભાવ થશે નહીં. અને દીભૂત રૂંઆદેશનો જો સ્થાનિવભાવ ન થાય અથાત તેને હસ્વ ન મનાય તો હૃસ્વ રૂપ નિમિત્તના અભાવમાં રૂઢ ત (૪-૩-૭૧) સૂત્રથી પડ્યું પ્રત્યાયનો લોપ પણ શી રીતે થશે ? અથાત નહિ જ થાય. પરંતુ ટૂ ને આશ્રિત વિધિ, એટલેકે ટૂ નિમિત્તક (ફ થી પર એવો) સિજૂ ના લોપરૂપ વિધિ પણ વર્ણવિધિ નથી. ત. કારણકે વિશિષ્ટ જ રૂ એવા વસમુદાયનો, આ સિસ્ પ્રત્યયના લોપરૂપવિધિ આશ્રય કરે છે. આમ રૂ ની વિશિષ્ટ વસમુદાયરૂપે જ વિવક્ષા કરેલી હોયને તેને ફિ ને) આશ્રિત વિધિ એ જેમ વર્ણવિધિ ન કહેવાય, તેમ (વિશિ. વર્ણસમુદાય રૂપે જ વિવક્ષા કરવાથી) પ્રસ્તુતમાં ળિ નું ગ્રહણ - એ પણ વણનું ગ્રહણ ન કહેવાય, પણ fણ એ વિશિ. વસમુદાય હોવાથી – વિશિષ્ટ વસમુદાયનું ગ્રહણ જ કહેવાશે. (૨/૭) પરામર્શ A. અહિ ઉલ્લેખનીય છે કે સ્વોપજ્ઞ ન્યાસકારે પૂર્વોક્ત ગ્રહીત્ | રૂપ સ્થળે કરેલી ચર્ચા શાનીવાડવવિધ (૭-૪-૧૦૯) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાંથી ઉદ્ભરેલી છે. ત્યાં શંકા ઉઠાવી છે કે, માહીત્ ! રૂપમાં ટૂ નો દીઘદિશ થયે તેનો સ્થાનિવદુર્ભાવ થવાથી રૂટ ફેતિ (૪-૩-૭૧) સૂત્રથી સિદ્ લોપ કેમ જ થશે ? અર્થાતુ નહિ થાય. કારણ કે વત્ પતો વિધિઃ | એ વ્યુત્પત્તિથી આ વર્ણવિધિ જ કહેવાશે... ત્યારે આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ સ્વયં પૂર્વોક્ત સમાધાન આપેલું છે કે, આ વર્ણવિધિ નથી, કારણ કે આ સિદ્ ના લોપ રૂપ વિધિ, એ વિશિષ્ટ એવા વર્ણથી ભિન્ન ર્ નામના (વર્ણના) સમુદાયનો આશ્રય કરે છે. આ રહ્યા તે શબ્દો – નાથે વવિધઃ | વિશિષ્ટ દેવ સમુલાયું લવામાશ્રયસ્ત ૮ નામ . (૧/૭) ૬૬. વવદેશોડgિ afપ્રદન પૃદ્યતે // ૨ / ૮ || ન્યારાર્થ મળ્યા ન્યાયાર્થ - વર્ણના ગ્રહણથી વર્ણના એકદેશનું પણ ક્યારેક ગ્રહણ થાય છે. અર્થાત , 7 વર્ણના ગ્રહણથી, તેના એકદેશભૂત ૬ નું પણ ગ્રહણ કરવું. * પ્રયોજન - આ પ્રમાણે છે. વર્ણની મધ્યમાં અર્ધમાત્રાવાળો રેફ = ૨ કાર રહેલો છે અને આગળ - પાછળ સ્વરનો ચોથો ભાગ છે. તથા 7 વર્ણની મધ્યમાં અર્ધમાત્રાવાળો કાર છે અને આગળ - પાછળ સ્વરનો ચોથો ભાગ છે, એ પ્રમાણે વૃદ્ધો (પ્રાચીન વૈયાકરણો) કહે છે. અને તેથી ગાયમાં માંસ હોવા વડે ગાયનું વેંચાણ કરવામાં ગાયના માંસનું બેંચાણ કર્યું, એમ કહેવાતું નથી, કેમ કે ગાયમાં માંસની બુદ્ધિ હોતી નથી. તેમ 28, વર્ણનું ગ્રહણ થવામાં મધ્યમાં રહેલાં હોવાથી ર કાર, ત કારનું પણ ગ્રહણ પ્રાપ્ત થતું નથી.
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy