________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
રૂપ સિદ્ધ થયું. (૨/૭)
સ્વોપજ્ઞ ન્યાસ
૧. સમતિ રાતિ વિક્ષિતપ્રત્યયવિષયતામિતિ, ઝુાંશુ (૪૦ ૧૬) સૂત્રમાં ‘વિ' શબ્દના ગ્રહણથી ઉણાદિ 3 પ્રત્યય લાગતાં અમુ શબ્દ થાય છે, એ પ્રમાણે નરચંદ્રકૃત મુરારિનાટકની ટિપ્પનમાં કહેલું છે. તેનો અર્થ અમુક વિવક્ષિત (બોધના વિષયભૂત) પદાર્થ
૨. વિસ્થાપિ - બન્નેય ણ કારનો ર્ આદેશ થયે છતે, એમ જે કહ્યું, તે ધાતુપારાયણમાં (પૃ. ૮૮) આમ કહેલું હોવાથી અમે પણ અહિ આ પ્રમાણે જ કહ્યું. બાકી જો તવર્ગસ્થ થવńજીવર્તાવ્યાં યોગે ઘટવો (૧-૩-૬૦) સૂત્રમાં અનુ એવા અધિકારનો સદ્ભાવ હોવાથી ત્યારે પણ બિન્દ્ એ પ્રમાણે
7
-
=
=
આગમના છ ત્વનો અભાવ જ હોવાથી મિન્ત્ર + વત્ એવી સ્થિતિમાં ૢ એ પ્રમાણે પન્નમયણ એટલે કે બે પંચમ વર્ણનો માણ્આદેશ થયે... એમ કહેવું ઉચિત છે. અને આવી પ્રક્રિયા કરવામાં ફાયદો એ થાય છે કે, સુધિ ્ + વન્ + સ સુધિનાવા | રૂપમાં પંચમવર્ણની જાતિનું ગ્રહણ ન થતાં અંત્ય ળ કારનો જ આફ્ આદેશ થયે સુષિર્ + આવું + વન્ + f“ એવી સ્થિતિમાં આધ ળ નો ત્ર કરવા માટે નિમિત્તામાવે એ ન્યાયની પ્રવૃત્તિ વિના પણ સરે છે. કારણકે અનુ અધિકાર હોવાથી પૂર્વમાં હજી 7 કાર જ છે, આ પ્રમાણે તફાવત જાણવો.
૩. છુટાં (૧-૪-૬૬) સૂત્રથી ર્ એવી સંજ્ઞા વર્ગોની કરેલી છે, આથી ધુનું ગ્રહણ એ વર્ણનું ગ્રહણ કહેવાય.
૪. શંકા :- વિશિ.વ સમુદાયના ગ્રહણમાં પણ જાતિનો આશ્રય કરાય છે, એમ કહ્યું. પણ અહિ ઉદાહરણ રૂપે કહેલ fળ નું ગ્રહણ એ શું વર્ણનું ગ્રહણ ન કહેવાય ? કે જેથી ત્નિ ને તમે વિશિષ્ટવ સમુદાય કહો છો
સમાધાન :- ના, ખ્રિને વર્ણ ન કહેવાય. શા માટે ? એમ પૂછતાં હોવ તો તેનો જવાબ એ છે કે, જેમ ર્ આગમને આશ્રય કરનારો વિધિ વર્ણીવધિ કહેવાતો નંથી, કેમકે, ર્ એ પ્રમાણે વિશિષ્ટ - વર્ણસમુદાયનો આશ્રય કરેલો છે, તે પ્રમાણે ત્નિ ગ્રહણને પણ વર્ણગ્રહણ ન કહેવાય, પણ વિશિ. વર્ણસમુદાય કહેવાય.
શંકા :- તમે જે ર્ નું દૃષ્ટાંત આપ્યું તે જ અસિદ્ધ છે. અર્થાત્ ર્ એ વિશિષ્ટવર્ણસમુદાય છે, એ જ વાત પ્રમાણભૂત જણાતી નથી.
=
સમાધાન :- ના, ર્ નું દૃષ્ટાંત અસિદ્ધ નથી. જુઓ, ગ્રહીન્ । અહીં નિત્યવિધિ હોવાથી પહેલાં જ રૂટ્ નો વૃદ્ઘોડપરોક્ષાાં રીર્થ: (૪-૪-૩૪) સૂત્રથી દીર્ઘ આદેશ થાય છે. અને આ દીર્ઘ આદેશનો સ્થાનિવદ્ભાવ થવાથી દષ્ટાંતની સિદ્ધિ થઈ જાય છે. તે આ રીતે - અહિ ર્ ને આશ્રિત વિધિ જો વવિધિ જ હોય (પણ વિશિ. વર્ણસમુદાયનો વિધિ ન હોય), તો અગ્રહર્ । વગેરે રૂપોમાં ર્ નો પૂર્વોક્ત સૂત્રથી દીર્ઘ આદેશ કરાયે છતે (જ્ઞ + PT ईट् + सिच् ई ૬ - એવી સ્થિતિમાં) રૂટ્ આગમને આશ્રિત જે રૂટ કૃતિ (૪-૩-૭૧) સૂત્રથી સ્ થી પર રહેલ સિક્ પ્રત્યયના લોપરૂપ કાર્ય કરવામાં ર્ ના દીર્ઘત્વનો સ્થાનિવભાવ શી રીતે થશે ? અર્થાત્ ાનીવાડવળવિધો (૭-૪-૧૦૯) સૂત્રમાં અવવિધો એ પ્રમાણે વર્ણ - આશ્રિતવિધિમાં સ્થાનિવભાવનો નિષેધ કરેલો હોવાથી સ્ ને
+
+
+
૩૧૨