SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. ન્યા. મં.. કરેલું હોય, ત્યારે પણ ક્વચિત્ જાતિના ગ્રહણની સિદ્ધિ થાય છે. ઉદાહરણ – વોરયન્ત પ્રયુક્ત, અવ્વુરત્ ! અહિ fણ એ પ્રમાણે વર્ણસમુદાયની જાતિનો જ આશ્રય કરેલો છે. (એટલે કે અનેક fણ પ્રત્યયનું ગ્રહણ કરેલું છે.) તે આ રીતે - રૂ| તેવે | પુર્ ગ.૧૦. આ ધાતુથી પુરદ્દિો ઉન્ન (૩-૪-૧૭) સૂત્રથી નિદ્ પ્રત્યય લાગતાં ગુણ થયે વાર એવું અંગ બને છે. આ અંગથી વોરયન્ત પ્રયુક્ત એ પ્રમાણે વિગ્રહ કરીને પ્રયોજીંવ્યાપરે | (૩-૪-૨૦) સૂત્રથી (પ્રેરકકર્તા અર્થમાં) fણ પ્રત્યય લાગે છે. અને પછી અદ્યતની વિભક્તિનો ર્ પ્રત્યય પર છતાં fછસુE: વેર ટુ : (૩-૪-૪૮) સૂત્રથી ડુ પ્રત્યય થયે વોર્ + fબન્ + ળ + ડું + ૬ એવી સ્થિતિ થાય છે. અહિ બે ળિ પ્રત્યય છે. (૧) ચુરાદિગણનો સ્વાર્થિક ળિ પ્રત્યય અને (૨) બીજો પ્રેરકકર્વ વ્યાપારને જણાવવા લાગતો જ પ્રત્યય. પણ જે fણ પ્રત્યય ધાતુની આગળ છે, તે ન (f) પ્રત્યયની પરમાં ૩ - પ્રત્યય નથી. અને જે ઉખ ( f ) પ્રત્યયની પરમાં - પ્રત્યય છે, તે Mિ ( fમ્) પ્રત્યય ધાતુની અવ્યવહિત (અનંતર) ઉત્તરમાં (પરમાં) નથી. તેથી વો એવા અંશનો ૩પન્ચચાડસમાનતોપિશાસ્થૂતો ? (૪-૨-૩૫) સૂત્રથી એ પ્રમાણે ઉપાંત્ય હૃસ્વાદેશ પ્રાપ્ત થશે નહિ. કારણકે પ્રત્યય પરક એવો જ પ્રત્યય પરમાં હોય તો જ ઉપાંત્યનો હૃસ્વાદેશ કહેલો છે. (એવું તો અહિ સંભવતું નથી) અને જો બેનિટિ (૪-૩-૮૩) સૂત્રથી અનિટુ (સ્ - આગમ રહિત એવો) અશિત પ્રત્યય પર છતાં એક અંનતર fખ (f) પ્રત્યાયનો લોપ કરી દેવામાં આવે તો ૩ પ્રત્યયપરક એવો નિ પ્રત્યય પરમાં આવે ખરો, પણ ત્યારે ધાતુના સમાનસ્વરનો લોપ થવાની આપત્તિ આવે. અને જેના સમાનસ્વરનો લોપ થયો છે તેવા (સમાનલોપી) ધાતુના ઉપાંત્યસ્વરના હૃસ્વાદેશનો પૂર્વોક્ત સૂત્રમાં (સમાનતોfપ એમ) નિષેધ કરેલો છે. તેથી આ રીતે પણ વોર્ અંશનો રૂર્ એમ ઉપાંત્ય હૃસ્વાદેશની પ્રાપ્તિ થતી નથી. પરંતુ ૩પન્ચર્ય(૪-૩-૩૫) વગેરે સૂત્રોમાં પણ એ પ્રમાણે કહેવાથી - જાતિનો આશ્રય કરાય છે. તેથી અહિ બે fણ હોવા છતાંય, એક જ fખ - પ્રત્યયપરક ૩ ગણાશે. (કેમકે – જાતિ તો એક જ છે) અને જો બન્નેય ઈ ને નિમિત્ત રૂપે લેવામાં આવે તો એક fણ ના લોપથી ધાતુ સમાનલોપી પણ નહીં ગણાય. પણ – સિવાયના સમાનનો લોપ થાય તો જ ધાતુ સમાનલોપી કહેવાય. જેમકે, પતિ માધ્યત્ તત્ ! અહિ પતિ શબ્દસંબંધી $ કારનો 274 (૭-૪-૪૩) સૂત્રથી લોપ થયે તેનું સમાનલોપિત થાય છે. પણ પ્રસ્તુતમાં તો વોરિ અંશમાં fખ સિવાયનો સમાન સ્વર ન હોવાથી સમાન – લોપ થશે જ નહીં. આમ પ્રસ્તુતમાં સમાનલોપનો અભાવ હોવાથી વોર્ રૂ૫ અંશના ઉપાંત્ય સ્વરનો હૃસ્વાદેશ થશે અને પછી હ્રસ્વભૂત અંગનું દ્વિત થયે (ગુરૂર્ + f + ૩ + ) એવી સ્થિતમાં પૂર્વના ૩ અંશના સ્વરનો તપોર્નીવડવર: (૪-૧-૬૪) સૂત્રથી દીર્ઘ થયે, અવ્વુરત્ | = ૩૧૧
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy