________________
વક્ષસ્કાર - ૩ (૨૦ - સમુશ્ચિત - ૧૮ ન્યાય)
અનિત્યતા ઉદાહરણ
અનિત્યતા જ્ઞાપક
વિશેષ અહીં :' એમ ઉમેરવું. ઉપાધિ = વ્યવચ્છેદક = વિશેષણ.
અનાર એવા પદાદિનો જ યોગ પ્રસિદ્ધ છે. માટે વ્યવહિત પદોના પણ યોગની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. fણ એ તો આદેશનું નિમિત્ત બનવાથી નિદ્ ના અભાવ પક્ષે શી ન થાય. તતિા
ઉપસર્ગ એ નામ જ છે. માટે તેના ગ્રહણની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરે છે. પ્રાયઃગ્રહણથી પ્રમા' અહીં પણ વિ[ પ્રત્યય થયો. અન્યત્ર પ્રસિદ્ધાર્થનું અન્યત્ર કહેવું તે અતિદેશ કહેવાય. વિશેષ એ સામાન્યમાં અંતર્ભાવ પામી જાય છે, માટે તેના પણ અતિદેશની પ્રાપ્તિ છે. આથી વિશેષના અતિદેશનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. તર્કશાસ્ત્રમાં સામાન્ય - વિશેષ વચ્ચે બાધ્ય બાધકભાવ નથી પણ વ્યાકરણમાં છે, એમ જણાવે છે.
બલબલ જણાવનારો ન્યાય છે.
-
નૂત:, vપૂતવાના (૧) ક્વચિત બાધ થતો નથી. પ્રત્યા અહીં પૂનાં પિત્ત વડે વા ના વિ ત્વનો બાધ ન થવાથી ગુણ ન થયો.
= ૬૩૫