SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (સમુદાય) એકત્રિત થાય તો અમુક વિધિ = કાર્ય અહિ થવું જોઈએ. આ પ્રમાણે નિમિત્ત એ સ્વવિધિ કાયનું લક્ષણ = ચિહ્ન = જ્ઞાપક બને છે, એમ ભાવ છે. ૨. કરોડપ... શંw :- અનિત્યતાના જ્ઞાપક રૂપે તમે કહ્યું કે, પક્ષ (૧-૪-ર). સૂત્રમાં રજૂ કરવાથી પણ તેd: / વગેરે પ્રયોગની સિદ્ધિ થઈ જતી હોવા છતાં શેર્ એમ આદેશ કર્યો પણ પણ કરવામાં તૈ: | વગેરે રૂપોની સિદ્ધિ શી રીતે થાય ? અથાત સુચારેત્યારે (૨-૧-૧૧૩) સૂત્રથી ૪ પર છતાં તે શબ્દના નો લોપ થવો સંભવે છે. માટે તેને એવું અનિરૂપ જ થઈ જાય છે. સમાધાન :- એવું નથી, હું કરવાના સામર્થ્યથી જ નો લોપ ન થાય. કહેવાનો આશય એ છે કે જો આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને તેને એવું રૂપ ઈષ્ટ હોત તો રૂ{ આદેશ જ કરત, જેથી + મળીને પ થઈ જાત. પણ જે પ્રશ્ન એવો આદેશ કરેલો છે તે જણાવે છે કે, સુભાઈ ૦ (૨-૧-૧૧૩) સૂત્રથી સેવ શબ્દના આ કારનો લોપ ન થાય. આમ ણ્ એવો નિર્દેશ કરવામાં આવો . (ા કરવાના સામાä રૂ૫) ઉત્તર હાજર હોવાથી “નો લોપ થવાથી હું નિર્દેશ કરવામાં તે | એવા રૂપની સિદ્ધિ કેવી રીતે થાય ? ઈત્યાદિ ચર્ચાનો ઉદ્દભવ સંભવતો જ નથી. અર્થાત જૂ કરવામાં તે / રૂપની સિદ્ધિ નિરાબાધ જ છે. ૩. તિબર: જો કે અહિ ટીકામાં આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ અને જ્ઞાપક જુદા પાડીને દશાવ્યા નથી, તો પણ વિનર / એ અનિત્યતાનું ઉદાહરણ છે, અને તેનું નિર્દેશ એ અનિત્યતાનું જ્ઞાપક છે, એમ સ્વયં વિચારવું. આ પ્રમાણે અન્યત્ર પણ યથાયોગ્ય ઉદાહરણ - જ્ઞાપકનો વિવેક સમજવો. (જો કે ટીકામાં પૂર્વવાક્યમાં અનિત્યતાના ઉદા. અને જ્ઞાપક વચ્ચે ભેદ સ્પષ્ટ નથી. છતાં મરત્તાનિવેૐ તુ - એ પ્રમાણે અનિત્યતાના જ્ઞાપક રૂપે - કરણને કહેવાથી પતિનરર્સ. / એ ઉદા. તરીકે જણાઈ જાય છે. છતાં પૂવવાક્યની અપેક્ષાએ પૂવોક્ત સ્પષ્ટતા કરી હોય.) (૧/૧૯) (પ્રસિદ્ધ વંદિરડ્રમન્તર ૨/૨૦ ન્યાયાથ મંજૂષા ન્યાયાર્થ - અંતરંગ કાર્ય કરવાનું હોય ત્યારે બહિરંગ કાર્ય અસિદ્ધ = અસત્ થાય છે. અહિ અંતરંગ - બહિરંગવિધિની વ્યાખ્યા (લક્ષણ) આ પ્રમાણે છે. प्रकृतेराश्रितं यत्स्यात् यद्वा पूर्वं व्यवस्थितम् । यस्य वाल्पनिमित्तानि अन्तरङ्गं तदुच्यते ॥१॥ (૧) જે કાર્ય પ્રકૃતિને આશ્રિત હોય, અથવા (૨) જે કાર્ય પૂર્વમાં વ્યવસ્થિત (રહેલું) હોય અથવા (૩) જેના અલ્પનિમિત્ત હોય તે અંતરંગ કાર્ય કહેવાય. ૧. प्रत्ययाश्रितं यत् स्यात् बहिर्वा यद्वयवस्थितम् । बहूनि वा निमित्तानि यस्य तद्वहिरङ्गकम् ॥ २ ॥ = ૨૦૦
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy