________________
૧/૧૯. ન્યા. મ. સ્વો. ન્યા.... નથી, જેમ કે પાવ | તેમ છતાં સૂત્રમાં (પરોક્ષાલદેવ. એવું) કોઈ વિશેષણ ન મૂકતાં મને સ્વરાર્ એમ સામાન્યથી જ જે કહેલું છે, તે આ ન્યાયની આશાથી જ કહેલું છે. અર્થાત્ ઉક્ત રીતે નેસ્વરત એવો નિર્દેશ કરવામાં પણ પરીક્ષા પ્રત્યય - નિમિત્તક પર્ ધાતુનું પર્ એમ જે અનેકસ્વરવાળાપણું (અનેક - સ્વરિત્વ) થાય છે, તે આ ન્યાયથી સ્વનિમિત્ત બન્ નો મામ્ આદેશ કરવા દ્વારા નાશ નહિ કરે, એવા આશયથી જ સામાન્યથી = વિશેષણ રહિતપણે કરેલો અને સ્વરાત્ એવો નિર્દેશ સંગત થતો હોયને, તે આ ન્યાયને જણાવે છે.
અનિત્યતા :- આ ન્યાયનો ક્યાંક ભ્રશ થાય છે. અર્થાત્ અનિત્ય બને છે. ઉદા. નિરસૈ: I રૂપ. અહિ નરીમતિન્તિ : તિન: I રૂપ થયું. પછી અતિગર + fમમ્ પ્રત્યય, એવી સ્થિતિમાં ગતિનર શબ્દ એ કારાંત હોવાથી મસ રેસ્ (૧-૪-૨) સૂત્રથી સ્ આદેશ થયે, તિનર + શેત્ સ્થિતિ થાય. અહિ સ્વરાદિપ્રત્યય પર છતાં નરીયા નરસ્વા (૨-૧-૩) સૂત્ર લાગવાથી નર નો પણ તિનસ્ આદેશ થયે નિરર્ + હેલ્ = ગતિનરસૈઃ ! એવું રૂપ સિદ્ધ થયું. આમ જે અન્તત્વ રૂપ નિમિત્તથી મિત્ પ્રત્યયનો છે આદેશ થયો, તે જ હું પ્રત્યય (સ્વરાદિ હોવાથી) તગર નો તિનસ્ આદેશ કરવા દ્વારા સ્વનિમિત્ત એ કારાંતપણાનો વિધાતક બની ગયો. - આ અનિત્યતાનું નિવેદન કરનાર = જ્ઞાપક છે - ઉપર છે (૧-૪-૨) સૂત્રમાં ઉન્ન એવો આદેશ કરવો. અહિ જો ઉસ્ ને બદલે ફક્ત આદેશ કરવામાં આવે તો પણ તેવ + સ્િ = વૈ: એવું રૂપ સિદ્ધ થઈ જતું હોવા છતાં, તેનું આદેશ કરેલો છે. તે આ રીતે - પમ્ ને બદલે રેસ્ આદેશ ગતિનરસૈઃ | રૂપની સિદ્ધિ માટે કરેલો છે. હવે જો આ ન્યાય અનિત્ય ન હોય તો નાં તાન્તઃ તિન ! એમ જોશાન્ત દૂર્ઘોડશિસમાસે વહુવ્રીહી (૨-૪-૯૬) સૂત્રથી જેનો હૃસ્વાદેશ થયો છે, તેવા નર શબ્દનો ઉમ્ પર છતાં નરમ્ આદેશ થવાની પ્રાપ્તિ જ નથી, કારણ કે આ ન્યાયને લીધે જે આદેશ સ્વનિમિત્ત એવા તિગર શબ્દના આ કારાંતપણાનો વિઘાતક (નાશક) બની શકતો નથી. આમ કોઈપણ રીતે તિનરસૈ: I રૂપની સિદ્ધ ન થાય. આથી વ્યર્થ હોવાથી શું આદેશનું વિધાન જ ન કરવું જોઈએ. તો પણ આ રૂપની સિદ્ધિ માટે જે ઉમ્ આદેશનું વિધાન કરેલું છે, તે આ પ્રસ્તુત ન્યાય અનિત્ય હોવાથી પર છતાં નિર્વિઘ્નપણે નરન્ આદેશ થવાની સંભાવના છે, એમ માનીને જ આદેશ કરેલો છે. આમ આ ન્યાયની અનિત્યતા વિના રેસ્ આદેશનું વિધાન વ્યર્થ બની જતું હોય તે આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન કરે છે. (૧/૧૯)
સ્વોપજ્ઞ ન્યાસ
૧. વિઠ્ઠમ્ - સતિપાત એટલે કે નિમિત્ત, તે છે લક્ષણ = ચિહ્ન જેનું તે સન્નિપાતલક્ષણ કહેવાય. નિમિત્તને અહિ કાયનું ચિહ્ન કહેલું છે. અને તે આ રીતે ઘટે છે. જો આ અમુક નિમિત્ત સામગ્રી
૧૯૯