SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. શ્રૂ૦. પરાવન્તરકું વળીય: ॥ રૂ ૮ ૮ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ ઃ- પરિવધિ કરતાં અંતરંગવિધિ બળવાન્ છે. અર્થાત્ અંતરંગવિવિધ પહેલાં કરાય છે. (પ્રયોજન :- બળાબળોક્તિ ન્યાયની જેમ સમજી લેવું.) ઉદાહરણ :- સ્ત્રોમા । અહિ સિન્ ધાતુથી મત્ત્વનિવિજ્ ઋષિત્ (૫-૧-૧૪૭) સૂત્રથી મન્ પ્રત્યય પર છતાં અપવાદવિધિ હોવાથી : નવ્વજ્ઞને (૪-૪-૧૨૧) સૂત્રથી થતાં વ કાર લોપિવિધિનો બાધ કરીને પ્રવર્તતો, તથા નિત્યવિધિ હોવાથી લોપાત્ત્વસ્ય (૪-૩-૪) સૂત્રથી થતાં ઉપાંત્યસ્વરના ગુણરૂપ વિધિનો બાધ કરીને પ્રવર્તતો અનુના િચ છ્ત: શૂટ્ (૪-૧-૧૦૮) સૂત્રથી વ્ ના ર્ આદેશ રૂપ વિધિ કરાય છે. અને તેમ કરાયે છતે (સિ + + મન્ સ્થિતિમાં) પરસૂત્ર હોવાના કારણે નષોપાત્ત્વમ્ય (૪-૩-૪) સૂત્રથી ઉપાંત્યસ્વરનો ગુણ થવાની પ્રાપ્તિ હોવા છતાંય, અંતરંગ હોવાથી અને આ ન્યાયથી બળવાન વિધિ હોવાથી, પહેલાં (સિ + ૐ = સ્થૂ એમ) ય આદેશવિધિ સિદ્ધ થયો. અને પછી ર્ નો સ્યો એમ ગુણ થાય છે. (આથી સ્યો + મન્ + fr સ્યોમા । રૂપ સિદ્ધ થયું. = - જો કે પાન્નિત્યમ્ (૧/૫૨) અને નિત્યાન્તરમ્ (૧/૫૩) એ બે ન્યાયવડે આ ન્યાયનો અર્થ પ્રાપ્ત થાય જ છે. તે આ રીતે - પરિવવિધ કરતાં પણ નિત્યવિધિ બળવાન છે. અને નિત્યવિધિ કરતાં પણ અંતરંગવિવિધ બળવાન છે. તો પછી પરિવવિધ કરતાં અંતરંગવિવિધ બળવાન હોય એમાં શું કહેવાનું ? અર્થાત્ અર્થાપત્તિથી જ જણાઈ જાય છે કે, પરિધિ કરતાં અંતરંગવિધિ સુતરાં બળવાન હોય. આમ આ ન્યાયની ખરેખર કોઈ જરૂર નથી. તો પણ પૂર્વોક્ત બે ન્યાયનું અવતરણ અને આ ન્યાયનું અવતરણ જુદાં જુદાં ઉદાહરણોમાં કરેલું હોવાથી, આ ન્યાય પણ દર્શાવ્યો છે. (૩૮) પાવન્તરજ્ઞમ્ એવો સ્વોપજ્ઞ ન્યાસ ૧. અંતરંગવિધિ હોવાથી પહેલાં હૈં ત્વ થયું, એમ કહ્યું. ગુણરૂપ કાર્ય એ પ્રત્યયની અપેક્ષાવાળું હોવાથી બહિરંગ છે. જ્યારે યત્વ (૬ આદેશ) રૂપ સંધિ કાર્ય એ પ્રત્યયને નિરપેક્ષ હોવાથી અંતરંગવિધિ છે, એમ ભાવ છે. (૩૮) आसन्नं ब्रह्मणस्तस्य तपसामुत्तमं तप: । प्रथमं छन्दसामङ्गमाहुर्व्याकरणं बुधा: ॥ ११ ॥ જ્ઞાનીઓએ વ્યાકરણને તે (શબ્દ) રૂપ બ્રહ્મને માટે સાક્ષાત્ ઉપકારક, (બધાં) તપોમાં ઉત્તમ તપ અને વેદનું પહેલું અંગ કહ્યું છે. (વા. પદી.) ૫૦૪
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy