SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પરામર્શ A કેટલાંક વિદ્વાનોના મતે આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ અને જ્ઞાપક બરોબર - યથાર્થ નથી. પણ બીજી રીતે જોતાં એમ લાગે છે કે આ ન્યાયની અનિત્યતાનું ઉદા. અને તેનું જ્ઞાપક યથોક્ત રૂપે કહેવું શક્ય હોયને યથાર્થ છે. તે આ રીતે - આ ન્યાયની અનિત્યતાનું ઉદા. છે, પણ્ ધાતુ પણ એ પ્રમાણે ત્િ હોવા છતાં ય પાયતિ | રૂપમાં ડિતઃ વર્લર (૩-૩-૨૨) સૂત્રથી આત્મપદ ન થયું. અર્થાત્ કેવળ પન્ ધાતુ રૂ અનુબંધવાળો હોયને તેના ગ્રહણથી સ્વાર્થિક ગાય પ્રત્યયાત | ધાતુનું ગ્રહણ ન થવાથી સ્વા. બાય – પ્રત્યયાત પણ્ ધાતુના પતિ / રૂપમાં કેવળ પન્ ધાતુના ડું અનુબંધ હેતુક આત્મપદ ન થયું. અહિ જો કે ગુૌધૂ૫૦ (૩-૪-૧) સૂત્રની ત.પ્ર.બુ.કૃ.માં કહ્યા પ્રમાણે ન વ્યવહારસ્તુત્યો ! એ પ્રમાણે ધાતુપાઠમાં પણ્ ધાતુને જે રૂ અનુબંધ કરેલો છે, તે રૂ અનુબંધ મશવિ તે વા (૩-૪-૪) સૂત્રથી શત્ સિવાયના પ્રત્યયના વિષયમાં ગાય પ્રત્યયનો વિકલ્પ કરાશે ત્યારે માય પ્રત્યયના અભાવ પક્ષે સાર્થક છે. અર્થાત્ બાય પ્રત્યયના અભાવ પક્ષે ડું અનુબંધ - હેતુક આત્મપદ થશે, તો પણ ડું અનુબંધની સાર્થકતા હોવા માત્રથી પાયતિ | રૂપમાં રૂ અનુબંધ હેતુક જે આત્મપદ થયું નથી, તેને આ ન્યાયની અનિત્યતાના ઉદા. તરીકે નકારી શકાતું નથી. કારણકે જો આ ન્યાય નિત્ય હોત તો તે પણ ધાતુનાં કરેલાં ડું કાર અનુબંધનું અધિક ફળ પણ પ્રાપ્ત થાત. એટલે કે આ ન્યાયની પ્રવૃત્તિ થયે કેવળ પ ધાતુના ગ્રહણથી સ્વાર્થિક બાય પ્રત્યયાત પન્ ધાતુનું ગ્રહણ થઈ શક્યું હોત. તેથી માય પ્રત્યયાત v[ ધાતુથી પણ કેવળ પ્રકૃતિ રૂપ પણ્ ધાતુના ડું અનુબંધહેતુક આત્મપદ થયું હોત. પણ જે પતિ માં આત્મપદ ન થયું, (કિંતુ, શેષાત્ પરઐ (૩-૩-૧૦૦) સૂત્રથી પરસ્મપદ જ થયું) તે આ ન્યાયની અનિત્યતાના = અનાશ્રયના કારણે જ બનવા પામ્યું છે. એમ જણાય છે. આ જ પ્રમાણે આ ન્યાયની અનિત્યતાના જ્ઞાપક તરીકે જે ગિફ (૩-૪-૨) સૂત્રથી બર્ફ પ્રત્યયના હિત્ત્વ ને કહેલું છે, તે પણ ઘટે છે. તે આ રીતે - તે તે ન્યાયની અનિત્યતાનું તે તે જ્ઞાપક ત્યારે કહેવાય કે જો તે ન્યાય વિના તે જ્ઞાપક વ્યર્થ બની જતું હોય. પ્રસ્તુતમાં પણ. ન્ ધાતુથી કરેલા fણ પ્રત્યયના ડિત્ત્વનું ફળ બતાવતાં ત. પ્ર. બુ. વૃ. માં કહેલું છે કે, હું માત્મને પરાર્થ: I ડું અનુબંધ એ સ્વાર્થિક ઉપ પ્રત્યયાત મ્ ધાતુથી આત્મને પદ કરવા માટે છે. હવે જો પ્રસ્તુત ન્યાયની અહિ પ્રવૃત્તિ વિચારાય તો કેવળ મેં ધાતુના ગ્રહણથી સ્વાર્થિક પ્રત્યયાત મ્ ધાતુનું પણ ગ્રહણ થઈ જાય. આથી ધાતુપાઠમાં સન્ ધાતુ મૂાન્ત . એ પ્રમાણે રૂ અનુબંધવાળો કહેલો હોવાથી કેવળ મ્ ધાતુની જેમ સ્વાર્થિક પ્રત્યયાત મ્ ધાતુથી પણ હું અનુબંધ હેતુક આત્મપદ થઈ જશે. આથી જ પ્રત્યયને ગિફ એમ હત્ કરવો વ્યર્થ જ બની જાય છે. ફક્ત આ ન્યાયની અહિ અપ્રવૃત્તિ / અનિત્યતા માનવાથી જ - કેવળ #મ્ ધાતુના ગ્રહણથી સ્વા. પ્રત્યયાત મ્ ધાતુનું ગ્રહણ નહિ થવાથી જ – સ્વા. પ્રત્યયાત મ્ ધાતુથી આત્મને પદ કરવા માટે સ્વાર્થિક fણ પ્રત્યયને foફ એમ ત્િ કરવું સાર્થક | સફળ થતું હોયને તે ડિત્ કરણ આ ન્યાયની અનિયતાનું જ્ઞાપન કરે છે. ન્યા.મં. વૃતિકારશ્રી હેમહંસગણિજીએ ટીકામાં કહેલ આ ન્યાયની અનિત્યતાની આ રીતે થતી સંગતિ | ઉપપત્તિની ફક્ત અમે આ રીતે કલ્પના કરી નથી. પણ શ્રી હેમહંસગણિજીના વિધાનની પુષ્ટિ = ૨૯૪
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy