SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧. પરામર્શ..... કરતાં ન્યા. સા. લઘુન્યાસનો આધાર પણ પ્રાપ્ત થાય છે. વિનિમેષતપf૦ (૨-૨-૧૬) સૂત્રના લઘુન્યાસમાં પ્રસ્તુત ન્યાયનું ઉદા. અને અનિત્યતાનું ઉદા. અને જ્ઞાપક પણ સૂચવેલું છે. તે પાઠ આ પ્રમાણે છે. शतं पणायतीति - प्रकृतिग्रहणे स्वार्थिकप्रत्ययान्तानां ग्रहणम् इति (न्यायात्) सूत्रे पणेत्युक्तेऽपि पणायतेरिह ग्रहः, आत्मनेपदं तु प्रति अयं न्यायोऽनित्यः । इदं च कुतो लभ्यते ? कमेणिङ् ॥३।४।२॥ इत्यत्र णिङिति ङकारोपादानात् । તેનો અર્થ આ પ્રમાણે છે – વિનિમેવદ્યુતપ (૨-૨-૧૬) સૂત્રમાં પણ એ પ્રમાણે કહેલું હોવા છતાં પણ પ્રકૃતિપ્રણે સ્વાર્થપ્રત્યયાત્તાનાં પ્રમ્ એ (પ્રસ્તુત) ન્યાયથી પાતિ નું = એટલે કે સ્વાર્થિક આય પ્રત્યયાત પન્ ધાતુનું પણ ગ્રહણ થાય છે. (આ પ્રમાણે પ્રસ્તુત ન્યાયનું ઉદા. દર્શાવ્યું છે.) આત્મપદરૂપ કાર્ય કરવા પ્રત્યે તો આ ન્યાય અનિત્ય છે. (અર્થાત્ કેવળ પન્ ધાતુના ડું અનુબંધનિમિત્તક સ્વાર્થિક પ્રત્યયાત પUTય ધાતુથી પણ આત્મને પદ થઈ શકત. પણ ત્યારે આ ન્યાય અનિત્ય હોવાથી પણ ધાતુનું ગ્રહણ ન થવાથી તેનાથી આત્મપદ થશે નહિ. આ પ્રમાણે આ ન્યાયની અનિત્યતાનું જે ઉદાહરણ = "Tયતિ | માં આત્મપદનો અભાવ, એ પણ સૂચિત છે.) પ્રશ્ન :- સ્વાર્થિક પ્રત્યયાત પણ્ વગેરેથી આત્મપદ રૂપ કાર્ય પ્રત્યે આ ન્યાય અનિત્ય છે, એવું શાથી જણાય છે. અર્થાત્ તેનું જ્ઞાપક શું છે ? જવાબ :-- fણ (૩-૪-૨) સૂત્રમાં છ એ પ્રમાણે ૯ કાર અનુબંધનું ઉપાદાન કરવાથી આત્મપદ રૂપ કાર્ય કરવામાં આ ન્યાય અનિત્ય બનેલો છે, એમ જણાય છે. આ રીતે પૂર્વોક્ત ન્યા.સા.લ.ન્યા.નો આશય એ જ છે કે, આ ન્યાય નિત્ય હોવામાં fખડું પ્રત્યયનું ડિસ્ કરવું નિરર્થક – અઘટમાન થઈ જતું હોયને પૂર્વોક્ત રીતે આ ન્યાયને અનિત્ય માનવાથી જ fમાં પ્રત્યયાત મ્ ધાતુથી આત્મપદ કરવા માટે fબ પ્રત્યયને ઃ અનુબંધવાળો કરેલો સાર્થક બને છે. આ રીતે આવા લાગ્યા. ના બળથી | આધારથી જ શ્રીહેમહંસગણિજી એ આ ન્યાયની અનિત્યતાનું ઉદા. અને જ્ઞાપક બતાવેલું હોય એમ પ્રતીત થાય છે. અને તે પૂર્વોક્ત રીતે યથાર્થ છે. તથા લઘુન્યાસ પણ * પ્રમાણભૂત જ છે. કારણકે તેનું નામ "ન્યાસસાર સમુદ્ધાર" છે. એટલે કે આભ. શ્રી હેમચંદ્રસૂરિજી કૃત બૃહસ્યાસના સારનો સમુદ્ધાર જેમાં કરેલો છે તે વાસસાર સમુદ્ધાર. આથી જ કેટલીક બૃહસ્યાસની પંક્તિઓ અને લઘુન્યાસની પંક્તિઓ સમાન = મળતી આવે છે. આ ન્યાયસંગ્રહમાં સ્વસમુચ્ચિત ન્યાયોમાં શ્રી હેમહંસગણિજીએ અનેક ન્યાયોનો લઘુન્યાસમાંથી પણ સમુચ્ચય કરેલા જણાય છે, એમ જાણવું. B. દ્યોતક એટલે પ્રકાશક. જે શબ્દો દ્યોતક હોય છે, તેઓનો પોતાનો સ્વતંત્ર કોઈ અર્થ હોતો નથી. પણ તે શબ્દનો પ્રયોગ કરેલો હોય ત્યારે તેના સંબંધિત એવા બીજા શબ્દનો વિશિષ્ટ અર્થ તેનાથી ઘોતિત કરાય છે, પ્રકાશિત કરાય છે. જેમકે, ગ્રહો શબ્દ વાક્યમાં મુકેલો હોય ત્યારે તે વાક્ય ખેદ કે આશ્ચર્ય વગેરે અર્થથી વિશિષ્ટ અર્થવાળું છે, એમ જણાય છે. તેમ અહિ સહચતY: / એમ તમ| પ્રત્યયનો કોઈ અર્થ નથી, કેમકે તે પ્રકૃતિના સ્વાર્થમાં જ લાગે છે. છતાંય તાપૂ પ્રત્યય લાગેલો હોય ત્યારે રૂઢિચ વગેરે પ્રકૃતિનો અર્થ ફક્ત આઢય = ધનવાનું નથી. પણ પ્રકૃ = અતિશય આઢચ (ધનવાન)એવો વિશિષ્ટ અર્થ છે, એમ જણાવે છે. (૨/૧) ૨૯૫
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy