SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. fમ્ એ વ્યંજનાદિપ્રત્યય હોયને ક્ષા: પારોડગ્નને (૪-૪-૧૯) સૂત્રથી શાન્ ધાતુના માત્ નો રૂમ્ આદેશ સિદ્ધ થતો હોવા છતાં ય શૈ (૪-૪-૧૧૯) એ પ્રમાણે જુદુ સૂત્ર કરવું. આ સૂત્ર |િ પ્રત્યય પર છતાં આ ન્યાયથી વ કારરૂપ વ્યંજન - નિમિત્તક કહેલ ના સ્ આદેશ રૂપ પૂર્વસૂત્રોક્ત કાર્ય થશે નહિ, એવી શંકાથી કરેલું છે. આમ આ ન્યાયથી જ ઉકેલી શંકાથી કરેલી શૈ (૪-૪-૧૧૯) એવા સૂત્રની રચના ઘટતી હોયને તે આ ન્યાયને જણાવે છે. અહિ |િ એ ઉપલક્ષણ હોવાથી વિદ્ પર છતાં પણ વ્યંજન - કાર્ય અનિત્ય છે. ઉદાહરણ :- મુર્ય માટે રૂતિ fહુર્ત નાનઃ કૃતિy (૩-૪-૪૨) સૂત્રથી ગિન્ પ્રત્યય થયે, મુરતોતિ - મનવનિવિદ્ વિત્ (પ-૧-૧૪૭) સૂત્રથી વિદ્ પ્રત્યય થયે મુસ્ એવું રૂપ થાય. તે મુä | અહિ વિવું પ્રત્યય પર છતાં : પ્ર શ્નને સુ (૪-૪-૧૨૧) સૂત્રથી ૨ કારનો લુફ ન થયો. (અર્થાત્ પુણ્ય + વિન્ એવી સ્થિતિમાં વિદ્ પ્રત્યયના કાર રૂપ વ્યંજન દ્વારા પ્રાપ્ત મુગ્ધ શબ્દના ૨ કારનો લોપ - આ ન્યાયથી વિદ્ ના પણ વ્યંજનનિમિત્તક કાર્યનો નિષેધ થવાથી - ન થયો. શંકા :- વિદ્ પ્રત્યય આવતાં જે બન્ નો લુફ થયો છે, તેનો સ્થાનિવર્ભાવ (અસદ્ભાવ) થવાથી વિદ્ પ્રત્યય એ મુગ્ધ શબ્દના ય કારની અવ્યવહિત પરમાં જ નથી. આથી વિદ્ પ્રત્યયના વ્યંજનને લઈને ય કાર લુફની પ્રાપ્તિ જ નથી. આથી પ્રસ્તુત ન્યાયના ઉદાહરણ તરીકે આ ઘટી શકતું નથી. સમાધાન :- ના, એ કાર વિધિમાં કરવામાં ન પિડીયો (૭-૪-૧૧) સૂત્રથી સ્થાનિવદુર્ભાવનો નિષેધ કરેલો હોવાથી ઉખ ના લુફ રૂપી કાર્યનો સ્થાનિવર્ભાવ ન થાય. આમ fણ છે જ નહિ એટલે ય કારની અવ્યવહિત પરમાં વિવું પ્રત્યય આવી જવાથી વ્યંજનનિમિત્તક કાર્યની પ્રાપ્તિ છે જ. માટે વિન્ પર છતાં વ્યંજન - નિમિત્તક કાર્યની અનિત્યતાનું આ ઉદાહરણ યોગ્ય જ છે. આ ન્યાયની અનિત્યતા જણાવવી શક્ય નથી. કારણકે, |િ પ્રત્યય પર છતાં વ્યંજનનિમિતક કંઈપણ કાર્ય થતું દેખાતું હોય તો તેની અપેક્ષાએ વ્યંજનનિમિત્તક કાર્યની અનિત્યતાની અનિત્યતા કહી શકાય. (અહિ ખ્યાલમાં રાખવું કે, વૃત્તિકારશ્રીએ અનિત્ય' શબ્દનો અર્થ “ન થાય' (સર્વથા અભાવ) એમ કરેલો છે. માટે ક્યાંક પણ વ્યંજનકાર્ય થાય તો આવા અર્થવાળું અનિત્યત્વ જ હણાઈ જાય.) પણ અહિ તો |િ પ્રત્યય પર છતાં કાંઈપણ વ્યંજન - નિમિતક કાર્ય થતું દેખાતું નથી. આથી કોની અપેક્ષાએ (નહીં થવા રૂ૫) અનિત્યતાની (થવારૂપ) અનિત્યતાનું ઉલ્કાવન - પ્રકટીકરણ કરાય ? અર્થાત્ કોઈ રીતે ન કરાય. શંકા :- આ ન્યાયવૃત્તિમાં અનિત્ય શબ્દનો અર્થ “પ્રાપ્ત પણ ન થાય' એમ તમે કરેલો છે. વળી આ ન્યાય અનિત્ય પણ નથી. એટલે કે ક્યાંય પણ દ્િ પ્રત્યય આવતાં વ્યંજનનિમિત્તક કાર્ય થતું નથી. તો પછી “નિત્યમ્' ને બદલે “શિપિ નાર્ય સાવ' એમ જ પાઠ કરોને ? ‘અનિત્ય' શબ્દનો પાઠ શા માટે કરો છો ? = ૪૨૪ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy