SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩૭. ન્યા. મં.... ૨/૩૮. ન્યા. મં.... પરંતુ આ ન્યાયવડે આત્મનેપદના વ્યભિચાર (અનિત્યત્વ) ની શંકા ઉઠવાથી પ્રાગ્ ધાતુના આત્મનેપદના અવ્યભિચારપણાનું (નિત્યત્વનું) જ્ઞાપન કરવા માટે બે વાર તેનો પાઠ કરવો સાર્થક છે. આમ આ ન્યાયથી જ બ્રાન્ ધાતુનો - નિત્ય આત્મનેપદ માટે કરેલો - બે વાર પાઠ સંગત થતો હોયને રાષ્ટ્રા સુપ્રાપ્તિ । એ પ્રમાણે પ્રાપ્ ધાતુનો પુનઃ પાઠ આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય અધ્રુવ - અનિત્ય હોવાથી દ્ધિત: તંરિ (૩-૩-૨૨) સૂત્રવડે - વિહિત આત્મનેપદ જે પ્રમાણે દ્રષ્ટિગોચર થાય, તે પ્રમાણે શિષ્ટ પ્રયોગાનુસારે અનિત્ય છે. ५ क्रियाव्यतिहारेऽगति હિંસાશાર્થહસો દ્વદ્યાનન્યોન્યાર્થે (૩-૩-૨૩) વગેરે સૂત્રવડે વિહિત આત્મને પદ અનિત્ય નથી, પણ નિત્ય જ છે. (૨/૩૭) સ્વોપજ્ઞ ન્યાસ ૧. વીવત્ । વીવત્ ગધાવૈં । એ ધાતુનો આ પ્રયોગ છે. અથવા क्लीब शब्दथी कर्तुः क्विप् ગમતીનહોડાતુ ર્િ (૩-૪-૪૫) સૂત્રથી ‘તેની જેમ આચારનાર' એમ આચાર અર્થમાં ત્િ એવો પ્િ પ્રત્યય થયે - તાદશ – ર્િ પ્રત્યયાંત નામ ધાતુનો આ પ્રયોગ છે. પછી ત્િ હોવાથી પ્રાપ્ત આત્મનેપદના અનિત્યપણાથી પરઐપદી વ્ (તૃ) પ્રત્યય થયો. (૨/૩૭) - ૧. િિત્ત વ્યજ્ઞનાર્યમનિત્યમ્ ॥ ૨/૩૮ ॥ - ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- ર્િ પ્રત્યય પર આવતાં વ્યંજનનિમિત્તક સંભવિત કાર્ય અનિત્ય છે. એટલે કે પ્રાપ્ત હોય તો પણ થતું નથી - એમ અનિત્ય શબ્દનો અર્થ છે. ઉદાહરણ અહિ પ્િ પ્રત્યય પ્રકારે છે. ૧. આખ્યાત સંબંધી અને ૨. કૃત્પ્રકરણ સંબંધી. બન્નેય ર્િ પ્રત્યયનું અહિ ગ્રહણ થાય છે. તેમાં (૧) આખ્યાત પ્રકરણ સંબંધી પ્િ નું ઉદાહરણ રાખેવાપતિ રૂતિ, તુ: પ્િ ગલ્ભવતીનોડાતુ હિત્ (૩-૪-૨૫) સૂત્રથી પ્િ થતાં (રાનન્ + પ્િ + ઞ + તિ =) રાખાનતિ । વગેરે રૂપોમાં પ્િ પ્રત્યય સંબંધી વ કાર રૂપી વ્યંજન દ્વારા નામ: સિબ્બાને (૧-૧-૨૧) સૂત્રથી પ્રાપ્ત રાનન્ શબ્દની પદસંજ્ઞાનો આ ન્યાયથી પ્રતિષેધ થવાથી નાના નૌડન (૨-૧-૯૧) સૂત્રથી પદને અંતે રહેલા 7 કારનો લુફ્ ન થયો. (૨) કૃત્ fપ્ નું ઉદાહરણ :- શૌર્યતે કૃતિ - સંપતવિમ્ય: પ્િ (૫-૩-૧૧૪) સૂત્રથી fપ્ પ્રત્યય આવતાં (થ્રુ + ક્િ + * =) TM નો રૂર્ થયે ગૌ, fr: । અહિ પૂર્વની જેમ જ પ્િ પ્રત્યય પર આવતાં, વ કાર રૂપ વ્યંજન - નિમિત્તક પ્રાપ્ત થતી ર્ શબ્દની પદ - સંજ્ઞાનો આ ન્યાયથી નિષેધ થવાથી પાત્તે (૨-૧-૬૪) સૂત્રથી રૂ નો દીર્ઘ આદેશ ન થયો. જ્ઞાપક :- આ ન્યાયનું સૂચક = શાપક છે મિત્ર શાસ્ત્રીતિ, મિત્રશ: । વગેરે રૂપોમાં ૪૨૩ = - -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy