________________
૧/૫૧,
ન્યા. મેં....
જ થયો, તે આ ન્યાયની અનિત્યતા હોવાને લીધે જ થવા A. પામ્યું છે. (૧/૫૦)
પરામર્શ
A. કહેવાનો ભાવ એ છે કે, ગતિ | વગેરે ઉદાહરણમાં ન પ્રત્યય પર છતાં વૃદ્ધિરૂપ આદેશ એ પરવિધિ અને નિત્ય વિધિ હોવા છતાંય તેનો બાધ કરીને આ ન્યાયથી : આગમ રૂપ વિધિ જ પહેલાં પ્રવર્તે છે. આમ પરત્વ અને નિત્યત્વ એકાંતે બળવાનું નથી. આથી આ ન્યાય જ પરત્વાદિનો બાધક બને છે. આથી યોઃ I રૂપમાં પણ આ ન્યાય લાગત તો મા : I એ સૂત્રથી આદેશ પર અને નિત્ય વિધિ હોવા છતાંય તેનો બાધ કરીને ન આગમ જ થાત. પણ તે પ્રમાણે જે નથી થયું. તે આ ન્યાય અનિત્ય હોયને નિર્બળ છે. માટે ૩ આદેશ જ પહેલાં થાય છે. આમ પર અને નિત્ય એવા
બાધ કરીને ન આગમ ન થયો, તે આ ન્યાયની અનિત્યતાને જ વ્યક્ત કરે છે - એમ ગ્રંથકારશ્રી હેમહંસગણિજીનો આશય જણાય છે. (૧/૫૦)
'ગામાત સવશદ / / બ9 |
ન્યાયાઈ મંજૂષા
ન્યાયાર્થ :- આગમવિધિ કરતાં સર્વાદેશવિધિ બળવાન છે. આથી પહેલાં કરાય છે. આ પ્રયોજન :- પૂર્વ ન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ જયાં સર્વ પ્રકૃતિનો આદેશ થાય છે, ત્યાં પૂર્વન્યાયની પ્રવૃત્તિ થતી નથી. અર્થાત્ ત્યાં આગમવિધિ બળવાન નથી, પણ સવદેિશ જ બળવાન છે - એ પ્રમાણે પૂર્વન્યાયના અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- પ્રિયા: તો યસ્ય તસ્માન્ - પ્રિયંતિ: તાત્ અહિ ત્રિવતુરતિકૃતિ સાડી (૨-૧-૧) સૂત્રથી સર્વ ત્રિ શબ્દનો ઉત5 આદેશ થયો', પછી જ, પ્રિયતિ + અમ્ સ્થિતિમાં બનાસ્વરે નોડતઃ (૧-૪-૬૪) સૂત્રથી આગમ સિદ્ધ થયો.
જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે, ઋતો : વડનઃ (૨-૧-૩) સૂત્રથી તિકૃ વગેરેના 8 ને ૨ આદેશરૂપ વિધિ કરવામાં, નિ શબ્દથી ન કારરૂપ વિષયના વર્જનનું કથન. તે આ રીતે - જો આ ન્યાય ન હોત તો સ્વરાદિ યાદિ વિભક્તિ પર છતાં પૂર્વન્યાયથી પહેલાં ન આગમ જ થવાથી અને ત્રિ શબ્દ અને સ્વાદિ પ્રત્યય વચ્ચે ત્રિ + + મમ્ એ પ્રમાણે તે આગમનું વ્યવધાન થયે તિર્યુ વગેરે આદેશની જ પ્રાપ્તિ નથી. આથી કોના 28 નો ર કરવામાં
ને એ પ્રમાણે વિષયનું વર્જન કરાય ? અર્થાત્ તિરૃ આદેશ પહેલાં ન થતાં 8 જ નથી. તેથી તેના ૨ આદેશના વિધાનનો નિષેધ કરવો નિરર્થક છે. તો પણ જે નિ એ પ્રમાણે 28 નો ર કરવામાં – વિષયનું વર્જન કરેલું છે, તે આ ન્યાયથી તિરૃ વગેરે આદેશનું પહેલાં થવું અને પછી તે આગમનો વિષય બનવા રૂપ પ્રક્રિયાને વિચારીને જ કરેલું છે.
પ્રશ્ન :- આગમ વિના પણ પ્રતિકૃમ્ | વગેરે રૂપોમાં મામ્ નો નામ્ આદેશ થાય
૨૭૫