SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. આવેશાવવામઃ ॥ ૨/૬૦ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ આદેશિવિધ કરતાં આગવિવિધ બળવાન છે અર્થાત્ પહેલાં પ્રવર્તે છે. ઉદાહરણ :- અવંયતિ । અહીં ૠ તૌ । ત્ર્યં પ્રાપળે ચ । એ બન્નેય ઋ ધાતુથી િ પ્રત્યય પર છતાં નામિનોઽતિહસ્તે: (૪-૩-૫૧) એ પરસૂત્રથી પ્રાપ્ત વૃદ્ધિરૂપ આદેશનો બાધ કરીને પહેલાં અતિરીří૰ (૪-૨-૨૧) સૂત્રથી જુ આગમ થાય છે, અને પછી (ૠ + પુ (f) + શબ્ + તિ સ્થિતિમાં) પુૌ (૪-૩-૩) સૂત્રથી ૠ નો ર્ એમ ગુણરૂપ આદેશ થાય છે. જ્ઞાપક ઃ- આ ન્યાયનું પ્રાદુષ્કરણ = જ્ઞાપક, આ પ્રમાણે અર્પતિ । વગેરે રૂપની સિદ્ધિ માટે કોઈ પ્રયત્ન ન કરવો, તે જ છે. (અર્થાત્ । પ્રત્યય પ૨ છતાં (+ ત્નિ સ્થિતિમાં) વૃદ્ધિ રૂપ આદેશ અને પુ આગમ એ બેયની પ્રાપ્તિ છે. તેમાં પણ પરિધિ હોવાથી પહેલાં જો વૃદ્ધિ થઈ જાય તો અનિષ્ટરૂપ થવાની આપત્તિ આવે. માટે વૃદ્ધિવિધિથી પહેલાં પુ આગમ થવો ઇષ્ટ છે. તેમ છતાં તેને માટે કોઈ પ્રયત્ન કરેલો નથી, તે આ ન્યાયથી આદેશ કરતાં આગમિવિધ બળવાન હોયને પર એવા પણ વૃદ્ધિરૂપ વિધિનો બાધ કરીને પહેલાં આગમરૂપ વિધિ થશે, અને પછી પુ આગમ વડે વ્યવધાન થવાથી વૃદ્ધિને બદલે લોપાત્ત્વસ્ય (૪-૩-૩) થી ઉપાંત્ય ૠ નો ગુણ જ થશે, એવા આશયથી જ પ્રયત્ન કરેલો ન હોયને તે આ ન્યાયને જણાવે છે.) અનિત્યતા :- આ ન્યાય ક્ષામ અનિત્ય છે. આથી યો: લયોઃ । અહિ દ્વિ શબ્દથી નપુંસકલિંગમાં ઝનામ્બરે નોડન: (૧-૪-૬૪) સૂત્રથી દ્વિ + ઞોર્ એ પ્રમાણે સ્વરાદિ કોર્ પ્રત્યય પર છતાં 7 આગમ ન થયો, કિંતુ, આ ઢે: (૨-૧-૪૧) સૂત્રથી દ્વિ શબ્દના અંત્યસ્વરનો ૩૬ આદેશ જ થયો. (આથી જ f + ત્ સ્થિતિમાં અઁ નો ૬૦ (૧-૪-૪) સૂત્રથી પ્ આદેશ થયે, તેનો અય્ થયે, ક્યો: । રૂપની સિદ્ધિ થઈ શકી.) - પ્રશ્ન :- અહિ પરરિવિધ હોવાથી અને અંતરંગવિવિધ હોવાને લીધે 7 આગમનો બાધ કરીને પહેલાં આ દે (૨-૧-૪૧) સૂત્રથી ૬ કા૨ાદેશ થાય છે, એ પ્રમાણે અનાશ્ર્વરે નૌડન્ત: (૧-૪-૬૪) સૂત્રના ન્યાસમાં કહેલું છે. અર્થાત્ આગમ કરતાં પહેલાં ઞ આદેશિવિધ થવામાં કારણ તરીકે પરત્વ અને નિત્યત્વ જ કહેલાં છે, આ ન્યાયની અનિત્યતાને કારણ કહેલ નથી. તેથી આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણ તરીકે આ યોઃ । રૂપ શી રીતે સંગત થાય ? જવાબ :- સાચી વાત છે, પરવિધિ અને નિત્યવિધિ હોવાથી જ મૈં કારાદેશ થયો છે. પણ જો આ ન્યાય વધારે બળવાન બલિષ્ઠ હોત તો ૫૨ હોવા છતાંય અને અંતરંગ હોવા છતાંય આ દેશ (૪-૧-૪૧) સૂત્રથી થતાં ૩૬ આદેશનો બાધ કરીને ન આગમ હૈં થાત. કારણકે આ ન્યાય વિશેષવિધિરૂપ છે. પણ જે યો: । વગેરે રૂપોમાં 7 આગમ ન થયો અને અ આદેશ ૨૭૪ -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy