SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. છે, ત્યારે તિસૃ વગેરેના ૠ ના ર્ આદેશનો નિષેધ કરવા માટે ઍનિ એ પ્રમાણે 7 કારવિષયનું વર્જન કરેલું હોય એવું કેમ ન કહેવાય ? જવાબ :- ના, એમ કહેવું ઉચિત નથી. કારણકે જો ફક્ત નામ્ વિષયમાં જ ઉક્ત ના ર્ત્વનું વર્જન કરવાનું હોય તો અનામિ એ પ્રમાણે અસંદિગ્ધ = સ્પષ્ટ રીતે જ કહેત. (અર્થાત્ ફક્ત નામ્ .પ્રત્યયરૂપ 7 વિષયનું જ વર્જન કરવું ઇષ્ટ હોય તો નિ એમ કહેવામાં 7 આગમના ગ્રહણનો પણ સંદેહ રહેતો હોવાથી અનામિ એમ સ્પષ્ટપણે જ કહેવું ઉચિત ગણાય.) પણ જે અનિ એમ સાધારણ શબ્દથી જ 7 વિષયનું વર્જન કરેલું છે, તે ન આગમની અપેક્ષાએ જ છે, એમ ફલિત થાય છે. માટે તિસૃ શબ્દના ૠ ના ર ત્વનું 7 આગમ વિષયમાં વર્જન કરવા માટે નિ એમ જે કહેલું છે, તે આ ન્યાયથી જ તિરૃ આદેશ પહેલાં થઈ જતો હાયને સાર્થક બનતો હાવાથી આ ન્યાયને જણાવે છે. આ ન્યાયનું અનિત્યપણું જણાતું નથી. અને ઉત્તરન્યાયનું પણ અનિત્યપણું જણાતું નથી. (૧/૫૧) સ્વોપજ્ઞ ન્યાસ ૧. શંકા :- તિર્ આદેશ કર્યા પછી આ ન્યાયથી 7 આગમ કરવાનું કહ્યું, પણ 7 આગમવિધિ કરતાં ત્ર નો સૃિ આદેશ એ પવિવિધ હોવાથી જ પહેલાં તિરૃ આદેશ થઈ જશે, આથી આ ન્યાયની શી જરૂર છે ? સમાધાન :- એવું નથી, 7 આગમની - તિર્ આદેશ કરેલો હોય કે,ન હોય - તો પણ પ્રાપ્તિ થાય છે. આથી 7 આગમ એ નિત્ય - વિધિ છે. અને પાત્ નિત્યં વનવત્ (૧/૫૨) એવો ન્યાય હોવાથી 7 આગમની જ અહિ પહેલાં પ્રાપ્તિ છે. આથી તેનો બાધ કરવા માટે આ ન્યાયની જરૂર છે જ. ૨. શંકા :- 7 આગમનું વ્યવધાન થતાં તિરૃ આદેશની અપ્રાપ્તિ છે, એમ કહ્યું, પણ અહિ 7 આગમવડે વ્યવધાન શી રીતે થાય ? કારણકે સ્વાઙ્ગ-વ્યવધાfય (૨/૧૨) એવો ન્યાય છે, અર્થાત્ એ ન્યાયથી તો આગમરૂપ સ્વાંગ વડે વ્યવધાન થવાનો નિષેધ કરેલો છે ? સમાધાન :- જે શબ્દથી 7 - આગમ લાવેલો હોય તે શબ્દનું જો કાઇ કાર્ય પ્રાપ્ત હોય ત્યારે સ્વામવ્યવાય (૨/૧૨) ન્યાય ઉપસ્થિત થાય છે. અહિ તો 7 આગમ એ પ્રિયત્રિ એવા સમુદાય શબ્દથી આવેલો છે. આથી તે સમુદાયનું કાર્ય કરવામાં 7 આગમ એ ‘સ્વાંગ’ કહેવાય. પણ તિર્ આદેશરૂપ કાર્ય તો ત્રિ એવા અવયવનું થાય છે. અને ત્ર એવા અવયવની અપેક્ષાએ તો ન આગમ એ સ્વાંગ ન હોવાથી, તેના વડે - 7 આગમ વડે સ્યાદિ વિભક્તિનું ત્ર અવયવની સાથે વ્યવધાન થાય જ. માટે નાળમવ્યવધાને એમ યથાર્થ જ કહેલું છે. (૧/૫૧) सर्वोऽदृष्टफलानर्थानागमात्प्रतिपद्यते । વિપરીત ચ સર્વત્ર રાયતે વવતુમાનમે ॥ ૧૭ ॥ (વા. પદી.) સર્વ જનો અદૃષ્ટ (સ્વર્ગાદિ) ફળ આપનાર બાબતોને આગમમાંથી પ્રાપ્ત કરે છે. અને આગમમાં નિર્દેશેલી (જુઓ પૃ. નં. ૩૪૨) બધી બાબતોને તેથી વિરુદ્ધ જાહેર કરવી પણ શક્ય છે. (શુષ્ક તર્કથી) ૨૭૬
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy