________________
૨/૬. પરામર્શ... ૨૭. ન્યા. મં. વળી ઉપલક્ષણથી ષષ્ઠી બ. વ. મામ્ નું પણ ગ્રહણ કેમ ન થાય - અર્થાત્ થવું જોઇએ – એવી શંકા ન કરવી. કારણકે જે માત્ર પ્રત્યય હંમેશા સામ્ રૂપે જ રહે છે, તે જ મામ્ નું ગ્રહણ થાય છે. જયારે આ ષષ્ઠી બ.વ. મામ્ તો નામ્ અથવા સામ્ આદેશરૂપે પણ થાય છે. માટે તેનું ગ્રહણ ન થાય. આવી યુક્તિથી પરીક્ષા - આદેશ માન્ નું ગ્રહણ અને ષષ્ઠી બ.વ. નૂ ના ગ્રહણનો નિષેધ કહેલો છે, એમ જાણવું. આ ઉપરથી જણાય છે કે, ઇષ્ટના ગ્રહણની સિદ્ધિ અને અનિષ્ટના નિષેધની સિદ્ધિ માટે અનેક યુક્તિઓ હોઈ શકે છે અને સાદ્વાદના આશ્રયથી તેમાં દોષ નથી.
B. વેરેવત્ એવું સૂત્ર ન કરીને વેત્તે: ત્િ (૩-૪-૫૧) એ પ્રમાણે સૂત્ર રચના કરી છે, તે પરોક્ષાવિભક્તિને સ્થાને થયેલા મામ્ આદેશનો સ્થાનિવર્ભાવ (પરોક્ષાવર્ભાવ) થવા દ્વારા, વેત્તેવિત્ એ પ્રમાણે અવિત્ એવા મામ્ નું રૂધ્યસંયોર્ પરીક્ષા ત્િ (૪-૩-૧૫) સૂત્રથી કિન્તુ સિદ્ધ થઈ જતું હોવા છતાંય તેમ ન કરીને વેત્તે: ત્િ એ પ્રમાણે સીધુ જ મામ્ નું કિત્ત્વ કર્યું છે, તે મામ્ આદેશના પરોક્ષાવભાવની નિવૃત્તિનું જ્ઞાપન કરવા માટે છે. આથી પરોક્ષાવિભક્તિનિમિત્તક થતાં કિન્ત, દ્વિત્વ વગેરે કાર્યો થતાં નથી. આ પ્રમાણે સ્વયં આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ કહેલું હોવાથી તેમને પણ વેત્તેરવત્ સૂત્ર માન્ય છે. અર્થાત્ જો મામ્ નો પરોક્ષાવભાવ ઇષ્ટ હોત તો કિંચિત્ ગુરુસૂત્ર હોવા છતાંય ત્તેિરવિન્ એવું સૂત્ર કરત. પણ પરોક્ષાવભાવ ઈષ્ટ ન હોવાથી તેમ કરેલું નથી, એમ સૂચવેલું છે. અને આ જ અભિપ્રાયની શ્રી હેમહંસગણિજીએ વિસ્તૃત ચર્ચાથી પુષ્ટિ કરેલી છે.
વેઃ વિસ્ (૩-૪-૫૧) સૂત્રગત પૂર્વોક્ત ભાવાર્થ જણાવતા ત. પ્ર. બૃહદ્રવૃત્તિના શબ્દો આ પ્રમાણે છે -
वेत्तेरिविदिति कृते इन्ध्यसंयोगात्परोक्षा किद्वद् इत्यामः स्थानिवद्भावेन कित्त्वे सिद्धेऽपि कित्त्वविधानमामः परोक्षवद्भावनिवृत्तिज्ञापनार्थम् । तेन परोक्षाद्भावेन (अपरोक्षावद्भावेन?) हि વિક્રર્વનાવિ ર મતિ . (૨/૬)
-
૬૪. વUદો
નાતિ હૃપામ્ // ૨/૭ |
ન્યાયાઈ મળ્યા
ન્યાયાર્થ - જ્યાં એકવર્ણનું ગ્રહણ કરેલું હોય ત્યાં જાતિનું પણ ગ્રહણ કરવું, એટલે કે તે વર્ણના સજાતીય બીજા અનેક વર્ણનું પણ ગ્રહણ કરવું. . પ્રયોજન :- મુકવણ્ય'..એમ એકવચનથી સૂત્રમાં નિર્દેશ કરેલો હોયને એક જ વર્ણનું ગ્રહણ પ્રાપ્ત થાય, પણ બે વર્ણનું નહિ, માટે તેની (અનેકવર્ણની) પણ પ્રાપ્તિ માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- પંગતે | (રમ્ + ય + તે) વગેરે રૂપોમાં f fજડીયામ્ ! એ રમ્ ધાતુના ૩ કારની આગળ એક - અનુનાસિકાંતપણું હોવાથી તેનું દ્વિત્વ થયે પૂર્વમાં જેમ પુરતોડનુનાસિર્ચ (૪-૧-૫૧) સૂત્રથી મે (મુ) આગમ થાય છે, તેમ દM ગતી ! એ દૃમ્ ધાતુથી ય પર છતાં નંદાને | વગેરે રૂપોની સિદ્ધિમાં પણ અનુનાસિકસ્થ એવા નિર્દેશ વડે આ
= ૩૦૯
=