SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ऋतोर्वृद्धिमद्विधाववयवेभ्यः ॥ १/३ ॥ ચારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- જે પ્રત્યય પર છતાં વૃદ્ધિ થતી હોય તે ગિત, ઉત્ પ્રત્યયો અહીં વૃદ્ધિમાનું તરીકે ગ્રહણ કરાય છે. ઋતુવાચક શબ્દથી આવા વૃદ્ધિમાનું બિસ્ - fજૂ પ્રત્યયસંબધી (વૃદ્ધિરૂપી) વિધિ કરવાનો હોય, ત્યારે તે ઋતુઓના અવયવવાચક (પૂર્વ – માર) વગેરે શબ્દ પૂર્વમાં હોય તેવા ઋતુ - સંતવાળા શબ્દથી પણ (કેવળ ઋતુવાચક શબ્દની જેમ) તે વિધિ કરવો. પ્રયોજન :- પૂર્વ ન્યાયમાં કહ્યા મુજબ અહિ પ્રયોજન યાદ રાખવું કે પ્રખવતા નાના તવિધિ: (૨/૧૮) ન્યાયથી તદન્તવિધિનો નિષેધ કરેલો હોવાથી પૂર્વદિશબ્દપૂર્વક ઋતુવાચક શબ્દોથી વૃદ્ધિમ...ત્યની પ્રાપ્તિ નથી. આથી તેનો બાધ કરીને તેનો અપવાદ એવો આ ન્યાય તેની (તદન્તવિધિની) પ્રાપ્તિ કરાવે છે. ઉદાહરણ :- વર્ષા, ભવં, વર્ષમ્ ! અહીં કેવળ વર્ષો શબ્દથી જેમ વર્ષાાત્રેગ્ય: (દ-૩-૮૦) સૂત્રથી ફેન્ પ્રત્યય લાગે, તેમ પૂર્વવતુ ભવ, પૂર્વવાધિમ્ એમ વર્ષાન્ત શબ્દથી પણ વર્ષવાર્તષ્કઃ (૬-૩-૮૦) સૂત્રથી રૂ લાગે છે. પછી અશાંતો: (૭-૪-૧૪) સૂત્રથી ઉત્તરપદના આદિસ્વરની વૃદ્ધિ થઈ છે. અહિ કહેલ પૂર્વવર્ષા- શબ્દમાં પૂર્વ : પ્રથોડવયવો વર્ષોri રૂતિ, પૂર્વવ . પૂર્વાપાધરોત્તરમનેનશના (૩-૧-૫૨) સૂત્રથી અંશિતપુરુષ સમાસ થાય છે. અથવા પૂર્વાવયવના યોગ (સંબંધ) થી પૂર્વ એટલે પ્રથમ કહેવાય. પછી પૂર્વાશ તા: વર્ષોશપૂર્વવર્ષા: અહીં પૂર્વાપરપ્રથમવરમગધસમાનમ_મધ્યમવીરમ્ (૩-૧-૧૦૩) સૂત્રથી કર્મધારય સમાસ થાય છે, એમ સમજવું. (બનેયમાં “વર્ષાઋતુના પૂર્વાવયવભૂત કાળમાં થનાર' એમ અર્થ થાય.) એ જ રીતે શિરે આવે, શૈશિરમ્ | વગેરેમાં કેવળઋતુવાચક શિશિર શબ્દની જેમ પૂર્વશિરે જવું, પૂર્વશશિરમ્ | વગેરેમાં ઋતુવાચક શબ્દાન્ત પૂર્વશિશિર શબ્દથી પણ તું ધ્યાવેરદ્ (દ-૩-૮૯) સૂત્રથી [ લાગે છે. ઉ.પ.ની વૃદ્ધિ પૂર્વવત્ સમજવી. પ્રશ્ન :- વૃદ્ધિમદ્વિધિ કરવામાં જ ઋતુવાચક શબ્દોથી તદન્તવિધિ થાય, એમ શાથી કહ્યું ? જવાબ:- જો વૃદ્ધિમત્રત્યય ન હોય તો આ તદન્ત વિધિ ઈષ્ટ નથી. માટે ‘વૃદ્ધિમવિધિમાં' એમ કહ્યું. જેમ કે, પ્રવૃષ : (દ-૩-૯૨) સૂત્રથી પ્રત્યય (fબત્ fબત્ ન હોવાથી) વૃદ્ધિમાનું નથી, આથી તેનો વિધિ કરવાનો હોય ત્યારે તદન્ત વિધિ ન થવાથી પૂર્વપ્રવૃપિ વિડ, પૂર્વપ્રવૃષ: ! એમ પણ પ્રત્યય થાય નહિ. પ્રશ્ન :- અવયવ - વાચક શબ્દપૂર્વકજ ઋતુવાચકશબ્દથી તદન્ત - વિધિ થાય, એમ ==== ૧૪૦ = =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy