SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ 3/16. સ્વો. ન્યા. 3/17. ન્યા. મં... વડે (1) બ્રાહૃાા : / ગુર્ત : / વગેરેમાં નગ્ન શબ્દથી ઉક્ત બ્રાહ્મણ' વગેરેના સંદેશ એવા ક્રમશ: ‘ક્ષત્રિય' વગેરે અને “પીતવર્ણ' વગેરે અર્થ જણાય છે. તથા (2) પ્રથમ, તિ: / વગેરે પ્રયોગોમાં નર થી ઉક્ત ધર્માદિથી વિરુદ્ધ એવા ક્રમશઃ “પાપ” તથા “કૃષ્ણવર્ણ વગેરે અર્થ પ્રતીત થાય છે. તથા (3) જનનિ:, વાયુ: / વગેરે પ્રયોગોમાં ક્રમશ: થી ઉક્ત અગ્નિ - વાયુ પદાર્થથી અન્ય કોઈપણ પદાર્થનો, અથાત અગ્નિ - ભિન્ન, વાયુ ભિન્ન પદાર્થનો બોધ થાય છે. તથા (4) વનસ્ મૌક્ષણમ્ વગેરે પ્રયોગોમાં વચનાભાવ, વીક્ષણાભાવ અર્થ જણાય છે. આમ એક જ જગ જુદાં જુદાં ઠેકાણે જુદાં જુદાં અર્થનો બોધ કરાવે છે. આમ આવા બીજા પણ અર્થની વિચિત્રતાના ઉદાહરણ કહેવા. 2. ટીકામાં પુત્ર રૂપ કહેલું છે, તેમાં સ્ત્ર કુમતિ - દ્વન્દ સમાસ થયે ત્રિયા: દ્રષ્યિ (7-3-96) સૂત્રથી અત્ - સમાસાંત થયે, ભાવમાં ત્ર પ્રત્યય થયે) સ્ત્રીપુત્વ / રૂપની સિદ્ધિ થાય છે. 3. યાત્તિ અહીં “આદિ’ શબ્દથી હૃતિના તિઝાતિ - fણwહતં નH: #mવુિ (3-4-42) સૂત્રથી થયે, તહસ્તતિ | અહિ મતિ શબ્દ વિના “અતિક્રમ' અર્થ જણાતો નથી. જયારે તે ક્ષેત્ર વિઝામતિ જ્ઞતિ - fણનું પ્રત્યય થયે, ક્ષેતP&&તરાતોહિતહિંચ ઋતરેતનુ વ્ર (3-4-45) સૂત્રથી અશ્વ શબ્દનો લુફ થયે સિદ્ધ થતાં ક્ષેતયતિ / પ્રયોગમાં પતિ શબ્દના પ્રયોગ વિના પણ તેનો અર્થ જણાઈ જતો હોવાથી અતિ શબ્દનો પ્રયોગ કરાતો નથી. તથા ર રાપ (પ-૪-૪૮) સૂત્રથી 6 - પ્રત્યાયની જેમ પમ્ - પ્રત્યય પણ ‘આભીણ્ય' અર્થમાં કરાય છે. તો પણ શબ્દની શક્તિ વિચિત્ર હોવાથી રામ પર છતાં ‘અભીશ્ય' (વારંવાર) અર્થના * ધોતન = પ્રકાશન માટે તિત્વ કરેલું દેખાય છે. જેમકે, ર૬ વાગ્યે (5-4-48) સૂત્રથી પ્રત્યય થયે, જોને જો નં યાતિ / જ્યારે - પ્રત્યય પર છતાં તો કિત્વ વિના પણ ‘અભીશ્ય' અર્થ જણાય છે. ત્યાં તિત્વની અપેક્ષા નથી. જેમકે, હમryવશ્ય કનુવિદ્યુડતે તિ - વિરપતપશ્નન્નો વણા (પ-૪-૮૧) સૂત્રથી અમ્ પ્રત્યય થયે, નુકવેશમસ્તે ! (વારંવાર ઘરમાં પ્રવેશ કરીને બેસે છે.) અહિ અમ્ - પ્રત્યકાંત મેહ્યાનુપ્રવેગમ્ શબ્દનું તિત્વ થતું નથી. આમ આવી બધી વિલક્ષણતામાં પણ શબ્દની શક્તિનું વિચિત્રપણું જ હેતુભૂત છે, એમ સમજવું. (3/16) 121. ઉર્વ દિ વચનાન ભવતિ / 3 / 27 | ન્યારાર્થ મંજૂષા ન્યાયાર્થ :- વચન એટલે ઈષ્ટ અર્થની પ્રતીતિ કરાવવી, બોધ કરાવવો. તેના બળથી શું ન થાય ? અહિ કાકુ પાઠ = વ્યંગ્ય પ્રયોગ હોવાથી, “બધે, સર્વ વસ્તુ સિદ્ધ થઈ શકે છે” એવા અર્થનો લાભ થાય છે. - ભાવાર્થ એ છે કે, ઈષ્ટ અર્થની પ્રતીતિ થતી હોય તો શિષ્ટ પ્રયોગાનુસારે કેટલાંક વિધિઓ અપ્રાપ્ત હોય તો પણ તેની પ્રવૃત્તિ કરાય છે, અને પ્રાપ્ત હોય તો પણ કેટલાંક વિધિઓની પ્રવૃત્તિ કરાતી નથી. અર્થાત્ ઈષ્ટાર્થની પ્રતીતિ થતી ન હોય તો પ્રાપ્ત (વિહિત) = 521 કે
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy