________________
૨/૬૨. ન્યા. મં... સ્વો. ન્યા ‘ક્ષામાં ત્યારે એવા વાક્યર્થનું અનુવર્તન ન થવાથી સેલ્ ધાતુના બન્નેય નો પરીક્ષા - વિભક્તિપ્રત્યય પર છતાં પ થાય, જેમકે, જિવે
શંકા - ૨ થી અનુકૃષ્ટ એમ જ શા માટે કહ્યું ?
સમાધાન :- ૨ થી સમુચ્ચિત હોય તે પદ કે વાક્ય તો ઈચ્છાનુસારે – ઉત્તર સૂત્રમાં અનુવર્તન પામે જ છે. માટે ૨ થી અનુકૃષ્ટ' એમ કહ્યું. જેમ કે - મોનો વોશ (૨-૧-૬૭) સૂત્રમાં વોશ એમાં શબ્દ એ “પાને' એવા પદના “સમુચ્ચય' અર્થવાળો છે. અને તેથી થી સમુચ્ચિત - સંગૃહીત ‘પાન્ત' એવું પદ સંä૦ (૨-૧-૬૮) વગેરે ઉત્તર સૂત્રમાં પણ અનુવર્તે છે.
જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક - વશ (૨-૩-૪૫) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં “ કાર પરીક્ષાયાં ત્યારે એવા અર્થના અનુકર્ષણ માટે છે, અને તેથી આગળના સૂત્રમાં તેની અનુવૃત્તિ થતી નથી.” (. પરોક્ષાથાં વારિત્યાનુવર્ષાર્થ: તતશોત્રાનનુવૃત્તિઃ 1) આવા અક્ષરો જ (જ્ઞાપક) છે. અર્થાત “અનુકર્ષણાર્થક હોવાથી થી અનુકૃષ્ટ અર્થની ઉત્તરસૂત્રમાં અનુવૃત્તિ થતી નથી - એ વિધાનથી એવું ફલિત થાય છે કે, પાનુષ્ઠ નાનુવર્તત ! એવો ન્યાય છે. આ પ્રમાણે આવા ન્યાયથી જ પૂર્વોક્ત વિધાન સંગત થતું હોયને તે આ ન્યાયને જણાવે છે.
અનિત્યતા :- આ ન્યાયનો અનાદર - અનાશ્રય થવાથી મરણતોષનિશાને જ્ઞ (૪-૨-૩૦) સૂત્રમાં “વ શબ્દ એ ‘fબર ૨' એવા અર્થના અનુકર્ષણ માટે છે” (વો ‘વિ ૨' ત્યચાનુfણાર્થ:) - એ પ્રમાણે કહેલું હોવા છતાં ‘વિ ' એવા અર્થનું આગળ વહ: શા (૪-૨-૩૧) વગેરે સૂત્રમાં અનુવર્તન સિદ્ધ થયું. (૨/૬૨)
વોપણ ન્યાસ
* ૧. પ્રશ્ન :- પૂર્વન્યાયની છેલ્લી પંક્તિમાં તમે કહ્યું છે કે, અનુકર્ષણાર્થક વડે તો વિજાતીયનું પણ અનુકર્ષણ થાય છે. તે આ રીતે - વિનાતીયસ્થનુષતિ / અહિ ‘’ શબ્દથી સજાતીય - અનુકર્ષણ પણ આલિપ્ત છે. તો અહિ સજાતીય - અનુકર્ષણનું ઉદાહરણ શા માટે ન આપ્યું ?
સમાધાન - ઉદાહરણ કહેવાના સમયે - એમ ૪ કાર વડે ‘પરાન્ત' એવા પદનું અનુકર્ષણ થાય છે, એમ જે કહેલું છે, તેમાં પ્રત્યય સાથે યુક્ત ૪ વડે પદના અનુકર્ષણ - રૂપ હોયને વિજાતીય હોવા છતાંય) તે જ સજાતીય - અનુકર્ષણનું ઉદાહરણ જાણવું. કારણકે, પરાન્ત (૨-૧-૬૪) સૂત્ર એ સપ્તમ્મન્ત પદ હોવાથી સપ્તમ્યત્ત શ્લોથ એનું સજાતીય છે. આમ સપ્તમ્યન્તપણાથી અહિ સજાતીયાનુકર્ષણની પણ વિવસા કરી શકાય છે. - ૨. fજ ૪ - એના અનુકર્ષણ માટે 2 કાર છે, એમ મળતોષMo (૪-૨-૩૦) સૂત્રની છ. 9. માં કહેલું છે. જો કે - મરણતોષM૦ (૪-૨-૩૦) સૂત્રના લઘુન્યાસમાં આ ન્યાયના ભયથી જાસકારે આ પ્રમાણે ઉત્તર કહેલો છે કે, “= શબ્દ થી “' એમ અનુકર્ષણ કરાતું નથી, કિન્તુ અધિકારથી પ્રાપ્ત આવેલાં એવા જ ff ’ એમ 7 થી અનુમાન કરાય છે.” પરંતુ વાસનો આ અભિપ્રાય બરોબર જણાતો નથી. કારણકે અધિકારથી આવેલાં પ્રત્યયાદિ અર્થનું જ્ઞાપન કરવા માટે જો
= ૪૮૫
=