________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. એ વાતને જણાવવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- સમતાનાં તેને લીધે: (૧-૨-૧) સૂત્રથી “સમાનસ્વરનો સ્વ એવા સમાન સ્વર સાથે મળીને આસન્ન દીર્ઘ આદેશ થાય જ” એમ વાક્યનું અવધારણ = નિશ્ચય હોવાથી ટ્ટ + મામ્ = દુષ્કરમ્ ! એમ અહિ દીર્ઘ આદેશ થયો જ.
જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે – શ્રવૃતિ કૂવો વા (૧-૨-૨) સૂત્રમાં “વા’ એ પ્રમાણે વિકલ્પનું કથન. તે આ રીતે - આ ન્યાયનો અભાવ હોવામાં હૃસ્વ આદેશ થાય” એમ કહેવામાં હૃસ્વાદેશ થશે અને ન પણ થાય. કારણ કે વિધનિમણ/મત્રાધાષ્ટસંપ્રશ્નપ્રાર્થને (પ-૪-૨૮) સૂત્રવડે કામચાર' અર્થમાં પણ સપ્તમીનું વિધાન કરેલું છે. (કામચાર - મરજી પ્રમાણે - ઈચ્છા મુજબ - અર્થાત્ દૂર્વ: ચાત્ એમ કહેવાથી ઈચ્છા હોય તો હૃસ્વાદેશ કરવો, અને ઈચ્છા ન હોય તો ન કરવો – એવા અર્થનો લાભ થઈ જશે) આમ વિકલ્પના વિધાન વિના આપમેળે જ બે રૂપની સિદ્ધિ થઈ જવાથી શા માટે વિકલ્પનું વિધાન કરવું જોઈએ ? અર્થાત ન જ કરવું જોઈએ. પરંતુ દુ: ચાત્' એમ કહેવામાં પણ આ ન્યાયથી વ શબ્દ શેષ હોવાથી સાવધારણ જે વાક્ય હોવાથી “પૂર્વ: સાવ' એમ વાક્ય થવાથી “હ્રસ્વ નિત્ય જ થશે” આવી શંકાપૂર્વક વિકલ્પ કરવા માટે કરેલી “વા' એવી વિકલ્પોક્તિ - સફળ છે. આમ આ ન્યાયથી જ ઉઠેલાં સંદેહવડે ઋસ્કૃતિ pો વા (૧-૨-૨) સૂત્રમાં “વા' નું ગ્રહણ કરેલું હોયને તે આ ન્યાયની પ્રતીતિ કરાવે છે.
વાક્યમ્' આ પદ ઉપલક્ષણ છે. તેથી ક્યાંક પદ પણ સાવધારણ - અવધારણ સહિત અર્થવાળું જાણવું.
ઉદાહરણ - સુચાત્યપર્વે (૨-૧-૧૧૩) સૂત્રમાં “પપ પવ' એટલે કે અપદાદિમાં રહેલું હોય તો જ ઝ કે , પર છતાં.... (પૂર્વના આ કારનો લોપ થાય.) એ પ્રમાણે સાવધારણ = અવધારણ યુક્ત અર્થ થવાથી (બ્દી મઘમ્ ç + પ્રમ્ =) Gીમ્ રૂપમાં વૃજ્યનોડલ (૧-૧-૨૫) સૂત્રથી સમાસાદિ વૃત્તિના અંતભાગ (પ્ર - શબ્દ)ની પદસંજ્ઞાનો નિષેધ કરેલો હોવાથી, ગ શબ્દની પદસંજ્ઞાનો અભાવ થવાથી, શબ્દનો અ પર છતાં શબ્દના આ ના લુકૂની પ્રાપ્તિ હોવા છતાં પણ ન થાય.કારણકે મા શબ્દ જો કે સમાસ - અવસ્થામાં સમાસરૂપ વૃત્તિનો અંતભાગ હોવાથી વૃત્તોડસ (૧-૧-૨૫) સૂત્રથી પદસંજ્ઞાનો નિષેધ કરેલો હોવાથી પદ નથી, તો પણ જ્યારે સમાસની પૂર્વમાં ટ્રેન્ડી મરમ્ એ પ્રમાણે વિગ્રહ કાળે ગઇ શબ્દની પદ સંજ્ઞા હતી, ત્યારે આ ગ શબ્દનો કાર પદની આદિમાં રહેલો પણ હતો. આથી “અપદાદિસ્થ જ' એવું અવધારણ ભગ્ન થયું. (કેમકે આ એ કાર અમુક અપેક્ષાએ પદાદિ પણ છે. આથી તે પર છતાં ટુ શબ્દના કારનો લુફ ન થાય.)
વળી જે આ કાર, નિયમથી પદાદિસ્થ (પદની આદિમાં રહેલો) જ છે, તે પર છતાં તુ ત્યારે (૨-૧-૧૧૩) સૂત્રથી આ નો લુફ થાય જ. જેમ કે, (દ્ + (શવ) + તિ =) પત્તિ | આ રૂપમાં (શવ) પ્રત્યયના આ કારનો ન્તિ પ્રત્યયમાં રહેલ મ પર છતાં લુફ થયો છે. આમ તુચ ૦ (૨-૧-૧૧૩) સૂત્રમાં મળે એ પદ અવધારણસહિત જ છે.
= ૪૭૮