SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૦. સ્વ. ન્યા. ૧/૧૧. ન્યા. મં. યથાસંખ્ય યોજના ન કરવાનું ઉદા. કહીએ તો પૂર્વાવસાધરેગોડસસ્તાતો પુરવધૐવાનું (૭-૨-૧૧૫) અહીં પૂર્વ અવર અધર શબ્દોનો વિશçશિવાજેવું પ્રથમ પશ્ચીસા : (૭-૩-૧૧૩) એ પૂર્વસૂત્રથી અનુવર્તતાં દિગુ, દેશ, કાલ એવા અર્થ સાથે ૩-૩ એમ સંખ્યાથી અને બહુવચન રૂપ વચનથી તુલ્યતા = સમાનતા હોવા છતાં યથાસંખ્ય યોજના કરી નથી. પણ પ્રત્યેક પૂર્વદિશબ્દની દિગાદિ પ્રત્યેક અર્થની સાથે યોજના કરી છે. બીજી વાત એ ધ્યાનમાં લેવી કે અહિ પ્રથમ મીસા : એ પ્રમાણે પૂર્વોક્ત સૂત્રમાં પંચમી વિભફત્યંત નિર્દેશ છે, તેની પણ ત્રણ જ સંખ્યા છે. પરંતુ ત્યાં એકવચન વડે નિર્દેશ છે. બહુવચન વડે નિર્દેશ નથી. આથી ત્યાં પૂર્વાવરાધરેષ્યઃ સાથે યથાસંખની પ્રાપ્તિ નથી. (૧/૧૦). સ્વોપણ વ્યાસ ૧. કુપચારિષ્ઠ: પાવાને (૫-૩-૧૨૮) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. મુન્ નમુનો #ષ્યિવહારો: ) વગેરે ધાતુઓથી કમનું અભિધાન કરવામાં (કર્મ અર્થમાં) નટુ પ્રત્યય થાય છે. જેમકે - મુખ્યત્વે તિ વોઝનમ્ / એ પ્રમાણે - સશનમ્ / પત્ ( તૌ ) વગેરે ધાતુઓથી અપાદાનકારકનું અભિધાન કરવામાં મદ્ પ્રત્યય થાય છે. જેમકે, પ્રપતિ સમાવિતિ, પ્રપતન: / એ પ્રમાણે નિફ્ફરામ / વગેરે. : ૨. પૂર્વોપરાઘવસ્તાતો પુરવદર્શવામ્ (૭-૨-૧૧૫) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. હિન્દુ (દિશા), દેશ અને કાળ અર્થમાં વતતાં પ્રત્યેક પૂર્વ કાર અને ઝઘર શબ્દથી { અને કસ્તત્ એ બે પ્રત્યયો થાય છે. અને ત્યારે આ ત્રણેય શબ્દોના ક્રમશઃ પુર જવું અને ૬ આદેશો થાય છે. જેમકે, पूर्वा दिग्, देश: कालो वा वर्य :- पुरो वर्यम् । पुरस्ताद्वर्यम् । अवरा दिग् देश: कालो वा वर्यः इति - अवो दर्यम्, अवस्ताद्वर्यम् । अधरा दिग् देश: कालो वा वर्यः इति - अधो वर्यम्, अधस्ताद्वर्यम् । (અહિ ક્રિયવ્યયવણી , એવા લિંગાનુશાસનના પાઠથી વર્યમ્ વગેરે પુર વગેરે અવ્યયના વિશેષણ હોવાથી તેનું નપુંસકલિંગ થાય છે - એમ જાણવું.) (૧/૧0) 'વિવક્ષાતઃ ઋIRairળ: ૨/૧૭ | ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- આ ન્યાયમાં મતિ, 7 મતિ, અન્યથા મવતિ – એટલાં પદો ઉમેરવા. આથી આ પ્રમાણે અર્થ થાય. વિવક્ષા એટલે કે પ્રયોગ કરનારની ઈચ્છા અનુસારે (૧) અપ્રાપ્ત હોવા છતાં પ્રથમા વગેરે કારક રૂપે થાય છે. (૨) ક્યારેક પ્રથાદિ રૂપે થવાની પ્રાપ્તિ હોવા છતાં વિવક્ષાના વશથી તે પ્રમાણે ન પણ થાય, (૩) તો ક્યારેક બીજા કારકરૂપે જ થાય છે. પ્રયોજન :- બધા જ કારકો પરસ્પર અસાધારણ લક્ષણ (સ્વરૂપ) વાળા છે. આથી તે નિયતપણે એટલે કે નિશ્ચત રૂપે જ થવા જોઈએ. તેમ છતાં વિવફા પ્રમાણે ઉપર્યુક્ત ત્રણ રીતે ૧૭૩
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy