________________
૧/૨૪. પરામર્શ.. પ્રકારના અર્થાત્ કૃત્રિમ અને અકૃત્રિમ એ બેય પ્રકારના શબ્દના ગ્રહણવાળા પ્રયોગો પૂર્વોક્ત રીતે દેખાય છે, તેથી જણાય છે કે વિદુમતિઃ | એવો ન્યાય છે. આગળના ન્યાયોમાં પણ જયાં ક્યાંય પણ તથા પ્રયોગદર્શનને જ્ઞાપક તરીકે કહેવાશે, ત્યારે આ પ્રમાણે જ વિચારણા કરી લેવી.
અનિત્યતા :- આ ન્યાય અને પૂર્વોક્ત ન્યાય કાદાચિત્ક અર્થાત અનિત્ય છે. કારણકે કૃત્રિમ અને અકૃત્રિમ મધ્યે કેવળ અકૃત્રિમનું જ ગ્રહણ ક્યાંક ક્યાંક દેખાય છે. તે આ રીતે - fોડધ: પદ્દે સમાàચે (૨-૩-૪) અહિ તન્ત પમ્ (૧-૧-૨૦) સૂત્રથી કહેલ પારિભાષિક વિભત્યંત પદનો (કૃત્રિમ પદનો) ત્યાગ કરીને અકૃત્રિમ (લોક પ્રસિદ્ધ) શબ્દરૂપ જ પદનું ગ્રહણ કરેલું છે. માટે ૫૮ શબ્દ પર છતાં જ તે સૂત્રથી ૪ નો ન થાય. જેમકે, શિરમ્ + + = શિરમ, અધમ્પમ્ | અહિ શિરોડધ:- (૨-૩-૪) સૂત્રથી ૨ નો સ થાય છે. આ પ્રમાણે આ ન્યાય અને પૂર્વનો ન્યાય બન્નેય અનિત્ય છે. A. (૧/૨૪)
સ્વોપણ વ્યાસ
૧. વહુન
: ! અહિ જોશાન્ત (૨-૪-૯૬) સૂત્રથી નાડી શબ્દના સ્વરનો હ્રસ્વ આદેશ
થયો છે.
- ર, વેતન્ની: રૂતિ | અહિ ઉણાદિગણના 7q o (9?) સૂત્રથી પ્રત્યય પર છતાં • તેવી / એટલે ધમનિ, આ શબ્દ બનેલો છે. તેથી અહિ પ્રત્યયાત શબ્દનો અભાવ હોવાથી 8ાન્ત (૨-૪-૯૭) સૂત્રથી હ્રસ્વ આદેશ ન થાય. (૧/૨૪)
પરામર્શ
' A. કહેવાનો ભાવ એ છે કે કૃત્રિમને ઠેકાણે અકૃત્રિમ શબ્દનું ગ્રહણ થાય તો પૂર્વ ન્યાયની અપ્રવૃતિ - અનિત્યતા ગણાશે. અને પ્રસ્તુત ન્યાય પણ કૃત્રિમ - અકૃત્રિમ બન્નેયના ગ્રહણનું પ્રતિપાદન કરતો હોવાથી કેવળ અકૃત્રિમ અથવા કેવળ અકૃત્રિમ શબ્દનું ગ્રહણ થવામાં અનિત્ય બને. પણ કેવળ કૃત્રિમ શબ્દના ગ્રહણનું ઉદાહરણ આપે તો પૂર્વનો ન્યાય અનિત્ય ગણાશે નહિ. આથી બન્નેય ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ એકસાથે આપવું હોય તો અકૃત્રિમ શબ્દના ગ્રહણ રૂપે જ આપવું પડે અને તે પ્રમાણે જ શિરોડધસ: પદ્. (૨-૩-૪) સૂત્રમાં અકૃત્રિમશબ્દ માત્રના પ્રહણરૂપ ઉદાહરણ આપેલું છે. જો કે સત્રમાં “વિ' શબ્દ હોવાથી આ ન્યાય સ્વયં જ સ્વ વિષયની અનિત્યતા જણાવે છે. અર્થાત અનિત્યતાને સાધે છે. આથી આની અનિત્યતા કહેવી ઉચિત નથી. કારણ કે અનિત્ય વિધાનની અનિત્યતા હોતી નથી. છતાં પૂર્વન્યાયનો અપવાદ આ ન્યાય હોયને પૂર્વન્યાયની અપ્રવૃત્તિ – અનિત્યતા થવામાં પ્રસ્તુત ન્યાયની પણ અનિત્યતા થતી હોવાથી પૂર્વક્ત વિધાન અસંગત નથી. (૧/૨૪).
== ૨૧૫
–