________________
૨/૫૦. ન્યા. મં.... સ્વો. ન્યા...
ખિજ્ વગેરેના સંનિયોગમાં (સંયોગમાં) થતો હોવાથી ખ્ વગેરે ધાતુઓ સ્મિ વગેરે ખર્ વગેરે
પ્રત્યયાંત સમુદાય સાથે અવ્યભિચારી
અવિનાભાવી = વ્યાપ્ય છે.
પ્રશ્ન :- વેર્ત્ત સમુદ્દાયં વગેરે દ્વારા
એમ શા માટે કહેલું છે ?
જવાબ :- જો તે અવયવ વ્યભિચારી હોય, તો અવયવનું લિંગ = અનુબંધ એ સમુદાયને વિશેષિત ન કરે. જેમ કે, સ્મૃતિ, વિત્રીયતિ, મહીયતિ । વગેરે રૂપોમાં ધાતુઓથી જ ર્િ, વચન, યજ્ પ્રત્યયો આવ્યા બાદ પ્રયોક્ત (= પ્રયોજક પ્રેરક) વ્યાપાર અર્થમાં ઉત્પન્ન થતો ખિજ્ પ્રત્યય લાવવા દ્વારા ખિન્ન બનાવાય ત્યારે, તેવા (સ્મિ, વિત્રીયિ, મહીયિ વગેરે) સમુદાયથી રૂદ્ધિ ત્ હોવા રૂપ નિમિત્તે થતું' આત્મનેપદ ન થાય. કારણ કે f[ પ્રત્યય તો ‘પ્રયોજકકર્તાનો વ્યાપારાર્થ' હોવામાં જ ઉત્પન્ન થાય છે. અને સ્ક્રૂ વગેરે અવયવો તો ‘પ્રયોજકકર્તાનાં વ્યાપાર' અર્થના અભાવમાં પણ પ્રયોજ્ય / મૂળ કર્તાની વિવક્ષામાં સંભવે છે. માટે સ્મિન્ () વગેરે અવયવો એ દ્િ પ્રત્યયાંત સમુદાયના વ્યભિચારી - અવ્યાપ્ય છે. આમ ન્તિ સમુદાય ન હોય ત્યારે પણ સ્ક્રૂ વગેરે અવયવોનો પ્રયોગ સંભવતો હોવાથી હ્રસ્મિન્ વગેરે અવયવોમાં કરેલું ફ્ કાર, ૐ કાર રૂપ લિંગ, એ યિન્ત સમુદાયનું વિશેષણ ન બનવાથી આત્મનેપદ ન થાય. શાપક :- આ ન્યાયનું સ્પેરક = જ્ઞાપક - સ્ક્રૂ વગેરે ધાતુઓને રૂ અને ૬ અનુબંધવાળા કહેલાં છે, તે જ છે. આ ન્યાયનો અભાવ હોવામાં સ્મિન્ વગેરે ખિજ્ પ્રત્યયાંત સમુદાયનું આત્મનેપદ ન થવાથી સ્ક્રૂ વગેરે ધાતુઓનો હિ ત્ રૂપે પાઠ કરવો નિષ્ફળ હોયને કરત જ નહિ. છતાં જે સ્મિન્ વગેરે ધાતુઓને ત્િ કરેલાં છે, તે આ ન્યાય વિદ્યમાન હોવાથી જ કરેલાં છે. અર્થાત્ આ ન્યાયથી સ્ક્રૂ વગેરે અવયવથી કરેલ હૈં, ૐ વગેરે અનુબંધ સ્મિ વગેરે ખિજ્ વગેરે પ્રત્યયાંત સમુદાયથી પણ પ્રાપ્ત થવા સંભવિત હોયને આ ન્યાયથી જ સાર્થક બનતું ← વગેરે અવયવને રૂઙિત્ રૂપ વિધાન, આ ન્યાયને જણાવે છે.
આ ન્યાયની અસ્થિરતા - અનિત્યતા જણાતી નથી. (૨/૫૦)
સ્વોપજ્ઞ ન્યાસ
૧. અહીં રૂ અને ૬ અનુબંધરૂપ હેતુથી થતું આત્મનેપદ ન થાય, એમ કહેવાથી એ પ્રમાણે સૂચવેલું છે કે, સ્મિન્ વગેરે ધાતુઓથી —િ આવતાં f[ પ્રત્યયનાં ક્ અનુબંધ રૂપ હેતુથી ફળવાન્ કર્તાની વિવક્ષામાં જે આત્મનેપદની પ્રાપ્તિ છે, તે તો થાય જ, તેનો નિષેધ ન થાય. (૨/૫૦)
ન હોવો જોઇએ
=
-
-
તે સમુદાયને તે અવયવ વ્યભિચારી - અનિયત
=
૪૫૯
-
चैतन्यमिव यश्चायमविच्छेदेन वर्तते ।
आगमस्तमुपासीनो हेतुवादैर्न वध्यते ॥ ४१ ॥
(વાક્યપદીયમ્ - પ્રથમ ખંડ)
ચૈતન્યની જેમ અખંડપણે રહેલ આ જે આગમ છે, તેને અનુસરનાર તર્કવાદોથી વિચલિત
થતો નથી...