SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. છે કે, યુપ્તયતીતિ T ... યુન્ + કમ્ દ્વિતીયા એકવચન પ્રત્યય આવતાં જે ત્વમ્ ! રૂપ થાય છે - ત્યાં યુHવતિ નામધાતુનો વિગ્રહ યુવા, યુપ્તાન ત્રી માટે | એ પ્રમાણે કરવો. તેમ કરવા છતાંય fણન્ પ્રત્યય થતાં ત્વ, મ આદેશો થઈ જશે. અર્થાત્ યુષ્યતીતિ , યુન્ + કમ્, યુન્ + થયે, – આદેશ થયે. આત્વ થયે, વાન્ | એ જ પ્રમાણે મH | વગેરે રૂપો સિદ્ધ થઈ જશે. અહિ સવાલ થાય કે દ્વિવચન - બહુવચનમાં વિગ્રહ કરીને જૂ વગેરે પ્રક્રિયા થઈ હોય તો એકવચનમાં વર્તમાન યુષ્ય, મમ્મદ્ શબ્દના થતાં વ, મ આદેશો શી રીતે થાય ? તેનું સમાધાન આપતાં ન્યા. સા. લઘુન્યાસમાં પણ કહેલું છે કે, “fબન્ પ્રત્યયની પ્રાપ્તિ પહેલાં, વાક્યાવસ્થામાં જે (દ્વિવચન અને) બહુવચન છે, તે નિદ્ અને ૫ પ્રત્યય થતાં ગૌણ બની ગયું છે. અર્થાત્ (યુષ્મદ્ + લુપ્ત અન્ + લુપ્ત બન્ + fમ્ + વગેરે સાદિ = ત્વમ્ ! એ પ્રમાણે) સાદિ વિભક્તિની અનંતર પૂર્વમાં બહુવચનમાં વર્તમાન યુગ્ગદ્ શબ્દ ન હોવાથી ગૌણરૂપ બનેલા બહુવચનાર્થક એવા પણ પુષ્પદ્ શબ્દ અને મમ્મદ્ શબ્દનો (એકવચન સાદિ પ્રત્યય પર છતાં) ત્વ, મ આદેશ થવામાં કોઈ બાધ આવશે નહીં. ૦ બીજી એક શંકાનું પણ ન્યા. સા. લઘુન્યાસમાં સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરેલું છે. ' ' પ્રશ્ન :- યુવાવિષ્ટ I એ પ્રમાણે વાક્ય કરવામાં નિર્ અને ઈમ્ પ્રત્યય થયે, યાદ્રિ પ્રત્યયો આવતાં, યુઝર્ નો યુવા આદેશ કેમ ન થાય ? અર્થાત્ થવો જોઈએ. વાબ :- સાચી વાત છે, પણ પુષ્પદ્ ગૌ + fઇન્ + fમ્ + ચઢિ, એ પ્રમાણે જયારે વાક્યજ્યાવસ્થામાં પુખ્ત, મમ્મદ્ શબ્દો દ્વિવચનમાં છે, ત્યારે સ્વાદિવિભક્તિ પરમાં નથી. અને જ્યારે સ્વાદિવિભક્તિ પરમાં આવે છે ત્યારે યુઝ, મમત્ (યુષ્ય, બશબ્દો દ્વિવચનમાં નથી. બલ્ક, નવ, ઉપૂ પ્રત્યયના અર્થથી વિશિષ્ટ અર્થમાં પુષ્પદ્ વગેરે છે. માટે યુવા આદેશ થતો નથી. જો કે પ્રસ્તુતમાં યુગા, અસ્યા | વગેરેમાં તો પરવિધિ રૂપ ત્વ, મ નો બંધ કરીને નિત્ય વિધિ હોવાથી, પ્રસ્તુત પરાનિત્યમ્ | ન્યાયથી બળવાન હોયને ૨ આદેશ જ પહેલાં થશે. પછી મેં કારાંતપણું ન હોવાથી ત્વ, મ આદેશ થશે નહીં, એમ વિવેક જાણવો. (૧/૫૨) 'નિત્યાન્તરમ્ / ૧ / કરૂ છે ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- આ ન્યાયમાં નિત્યપિ – એવું વિશેષણપદ ઉમેરવું. નિત્યવિધિ કરતાં અનિત્ય એવો પણ અંતરંગવિધિ બળવાન છે - એટલે કે પહેલાં પ્રવર્તે છે, એમ ન્યાયાર્થ છે. ઉદાહરણ :- ગુડ, પ્રોપુ: | વગેરેમાં યજ્ઞ, વત્ ધાતુનું પરીક્ષા ડમ્ પ્રત્યય પર છતાં વનવિશવઃ વિશ્વતિ (૪-૧-૭૨) સૂત્રથી વૃત્ થયે અને ક્રિતુઃ પરોક્ષ ૦ (૪-૧-૧) સૂત્રથી દ્વિત થયે પૂર્વના અનાદિ વ્યંજનનો લોપ થયે, પ્ર + ડું રૂન્ + મ્ | + ૩ ૩૬ + ૩ન્ ! એવી સ્થિતિમાં બે પદની અપેક્ષાવાળો હોયને પ્ર શબ્દના આ કારની સાથે ડું નો કાર ફુટનોટ :- ૯ આ વિષયમાં અધિક સ્પષ્ટતા માટે જુઓ - વિર્થ૦ (૩/૧૪) ન્યાયનો પરામર્શ - વિભાગ. = ૨૮૨
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy