________________
૧/૪૮. સ્વ. ન્યા... પરામર્શ... પ્રાપ્તિ થશે નહીં.
સમાધાનઃ- ના, સિદ્ પ્રત્યય એ વિશિષ્ટ વર્ણસમુદાયરૂપ હોવાથી વર્ણવિધિ ન હોવાથી તેને આશ્રિત વૃદ્ધિ રૂપ વિધિ એ વર્ણ વિધિ નથી. માટે સિદ્ સુફના સ્થાનિવભાવની સુતરાં પ્રાપ્તિ છે. માટે વૃદ્ધિ થશે જ. A.
બીજું કે આ ન્યાયમાં તોપ શબ્દથી જો લુપુની પણ વ્યાખ્યા કરાય તો પૂર્વન્યાય વિના પણ ચાલી જાય છે. પરંતુ પૂર્વાચાર્યોએ આ ન્યાયને જુદો કહ્યો છે, આથી અમે પણ અહિ તે પ્રમાણે કહ્યું. (અર્થાત્ લોપની લુ, એવી વ્યાખ્યા ન કરવા દ્વારા પૂર્વન્યાયથી ભિન્ન રૂપે આ ન્યાયની સાર્થકતા જાળવી રાખી છે.)
અનિત્યતા :- આ ન્યાય કૃશ - અનિત્ય છે. કારણકે ઉત્તર ન્યાયથી આ ન્યાયનો પરાભવ = અપવાદ કરાય છે. (૧/૪૮)
સ્વપજ્ઞા વ્યાસ
૧. શંકા - લુપ અને લુફમાં શું તફાવત છે ? અથાત કોઈ તફાવત જણાતો નથી. કારણકે અદશનરૂપ લક્ષણ = ચિહ્ન તો બેયમાં સમાન જ રહે છે ?
સમાધાન :- લુફ થાય ત્યારે જો લુપ્ત પ્રત્યયાદિ નિમિત્તક કાર્ય કરવાનું હોય, તો લુફનો સ્થાનિવભાવ થાય છે - જેમકે, જમાન / (TોમનQ + fણ) અહિ પ્રથમા વિભક્તિ પ્રત્યય સિ નો લુક થયે ઉપ પ્રત્યનિમિત્તક કાર્ય સ્વાસ: તો (૧-૪-૯૦) સૂત્રથી સ્વરનો દી આદેશ થાય. પણ જ નો લુપ જો થાય તો તુધ્વનન્ત (૭-૪-૧૧૨) સૂત્રથી નિષેધ થવાથી લુપનો સ્થાનિવભાવ ન થવાથી દીર્ઘ આદેશ ન થાય.
૨. જિન્નતિત્તિ / એમ કહેવાય ત્યારે જો શબ્દ જો કે ગાય - બળદ ઉભયવાચક હોવા છતાં પણ બળદવાચક વર્તાવ શબ્દનું અહીં જુદુ ગ્રહણ કરેલું હોવાથી જો શબ્દનો “ગાય” અર્થ જ સાબિત થાય છે. અથાત બળદ શબ્દ નવ શબ્દથી કહેવાઈ જતાં જો શબ્દનો બળદ અર્થ કહેવો વ્યર્થ હોવાથી ગાયરૂપ અર્થ જ કરાય છે. તેમ અહિ પણે “લોપ શબ્દનો લુપ રૂપ અર્થ પૂર્વસૂત્રમાં કહેવાઈ ગયેલો હોવાથી, લુફ અર્થ જ સિદ્ધ થાય છે. (૧/૪૮)
પિરામર્શ
A. વૃદ્ધ ! રૂપમાં આદિના ચતુથદિશ રૂપ વિધિ કરવામાં સિન્ નો સ્થાનિવર્ભાવ થતો નથી. જયારે ગવાત્તાત્ રૂપમાં વૃદ્ધિ કાર્ય કરવામાં સિદ્ સુફનો સ્થાનિવભાવ થાય છે. તે અંગે વધુ સ્પષ્ટતા આ પ્રમાણે છે. સ્થાનીવાડવવિધ (૭-૪-૧૦૯) સૂત્રમાં “અવવિધૌ એ પ્રમાણે સ્થાની - વર્ણનો આશ્રય કરનારા વિધિનો નિષેધ કરેલો છે. તેનો અર્થ આ પ્રમાણે ફલિત થાય છે કે, જે કાર્ય વર્ણનું ઉચ્ચારણ કરીને કહેલું હોય તે વર્ણાશ્રિત કહેવાય અને જે ધાતુ વગેરેનું ઉચ્ચારણ કરીને કહેલું હોય તે વર્ણશ્રિત ન કહેવાય. કારણકે તેમાં શબ્દથી વર્ણનો સંસર્ગ - સંબંધ થતો નથી.
= ૨૭૧