________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પ્રાપ્તિનો અભાવ હોવાથી ધક્ પર છતાં વિપાળ: । એવું રૂપ થાય. (૨)
સ્વોપજ્ઞ ન્યાસ
૧. * હવે જે ધાતુઓ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીના ધાતુપાઠમાં રહેલાં હોયને જ બીજાઓવડે અન્ય રીતે પાઠ કરેલાં છે, અને જે અન્યવડે અધિક પતિ ધાતુઓ છે - તે કેવી રીતે છે ? તેનું ઉદ્દ્ભાવન (પ્રાગટ્ય) કરાય છે. તે આ રીતે આ ધાતુ લેટન્ મક્ષપ્તે । એમ ધાતુપાઠમાં શ્રીહેમચંદ્રસૂરિજીવડે પઠિત છે. આના સ્થાને હેડગ્ - એમ દેવનંદી નામના વૈયાકરણ કહે છે. ૨. પાર્ કેટલાંક આ ધાતુનો અધિક પાઠ કરે છે.
૧. એડન્ ધાતુ
-
ન્યાયાર્થે મંજૂષા
વિત્તત્ વને ! દેવું, દાન કરવું. વિત્તયતિ । વિત્તિત:। વિત્તયિત્વા । અવન્ત રૂપે વિધાન કરવાના સામર્થ્યથી ૬ નો અત: (૪-૩-૮૨) સૂત્રથી લુફ્નો અભાવ થયે, અનુપાંત્ય એવા પણ અ નો ‘અતો િિત' એ (અન્ય મતે વિહિત) સૂત્રથી વૃદ્ધિ થયે, આ કારાંત થવાથી પુ (૫) આગમ થયે, વિજ્ઞાપતિ । એવું પણ રૂપ અન્ય કેટલાંક માને છે. (૩)
ત્ત, ત્ર, ત્ર્યમ્ શૈથિન્ગે । શિથિલ થવું. પિતિ । ત્તવૃત્તિ, અવતંત્ । વગેરે રૂપો તો (સ્વમતે) ôત્ છેને, તૈપ્ વેને - આ બે ધાતુના પણ સ્વાર્થિક નિ પ્રત્યય પર આવતાં થાય.
(૪)
=
ર્તણ્ - દ્રંયતિ । પિતિ । વ્રિતમ્ । વગેરે. (૫)
कत्थण् कत्थापयति । कत्थयति
આ રૂપ તો સ્વમતે સ્થિ ઋાષાયામ્ । ધાતુનું પણ સ્વાર્થિક નિ પ્રત્યય આવતાં થઈ જાય. (૬)
થિ શરણ્ વૌર્વત્યે । દુર્બળ થવું - અશક્ત થવું. થિયતિ । અશથિલ્ । અવન્ત હોવાથી બન્ને રૂપોમાં ક્રમશઃ પ્રાપ્ત વૃદ્ધિ અને સત્ત્વદ્ભાવ ન થાય. (૭)
शरण्
શતિ । અ કારાંત હોવાથી ઉપાંત્યમાં 5 કાર ન હોવાથી વૃદ્ધિ ન થાય. અદ્યતનીમાં ૬ પર આવતાં, અશશત્ । (૮)
ોપજ્ઞ ન્યાસ
૩. વિત્તમ્ - વ્યયન્ વિત્તસમુર્ગે - ધન ખર્ચવું, એ ધાતુના સ્થાને વિત્ત એવો બીજા ધાતુ એમ અન્ય કહે છે. આ ધાતુનો વાન - એવો અર્થ, કવિકલ્પદ્રુમાદિ ગ્રંથમાં દેખાવાથી, અમે અહીં એ પ્રમાણે કહેલો છે. ૪, ૫, ૬ ઋત્ત, ૩, ત્ય । ત્રણ્ શૈથિલ્યે । આ સ્વપતિ ધાતુને સ્થાને જ બીજા તત્ કહે છે, ચન્દ્ર વૈયા. [ કહે છે અને દેવનંદી ઋત્ત્તત્ એવા ધાતુનો પાઠ કરે છે. * અહીંથી આગળ ન્યા. મં. ટીકાગત પરપઠિત ધાતુનો જે નંબર હશે તે જ નંબર સ્વોપજ્ઞન્યાસમાં પણ (સંદર્ભ
જાણવા) આપેલો છે.
-
-
પર
-
ધાતુ