SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાધૂમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ, પણ ‘ઈચ્છા' અર્થવાળા ધાતુનો યોગ હોતે છતે પૃષશારH (પ-૪-૯0) સૂત્રથી તુમ પ્રત્યય થાય, પણ ઝિયાયાં ઝિયાયામ (૫-૩-૧૩) સૂત્રથી તુમ પ્રત્યય થતો નથી. કારણકે તું મતિ / વગેરે પ્રયોગની જેમ ભવિષ્ય - કાલીન કિયા છે પ્રયોજન = સાધ્ય જેનું એવી ક્રિયા ઉપપદમાં નથી. (કહેવાનો આશય એ છે કે, ભાવિ ભોજન - ક્રિયા માટે ગમન = યાન ક્રિયાની જેમ અહિ ચયની ક્રિયા માટે “ઈચ્છા” રૂપ ક્રિયા નથી. આમ તાદર્થ્યવાળી (હેતુભૂત) ક્રિયા ઉપપદમાં ન હોવાથી ક્રિયામાં(પ-૩-૧૩) સૂત્રથી તુમ પ્રત્યયની અપ્રાણિ હોયને, તેની પ્રાપ્તિ માટે કરેલા શપૃષ૦ (૫-૪-૯0) સૂત્રથી જ અહિ તુમ્ પ્રત્યય થાય છે.) (૨/૫૬) ११४. संभवे व्यभिचारे च विशेषणमर्थवत् ॥ २ / ५७ ॥ ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- જે વિશેષ્યમાં વિશેષણનો સંભવ હોય અને વ્યભિચાર હોય તે વિશેષ્યને વિષે વિશેષણ કહેવું સાર્થક છે. અર્થાત જે વિશેષ્યમાં વિવલિત વિશેષણનો સંભવ ન હોય અને સંભવ - અસંભવરૂપ વ્યભિચાર પણ ન હોય તે વિશેષ્યમાં વિશેષણનો ઉપવાસ (પ્રયોગ) વ્યર્થ હોવાથી ન કરવો. એમ ન્યાયાર્થ છે. A. પ્રયજન :- વિધિ પ્રત્યુપદેશોનર્થ: વિધિવંધ્યતે (૧/૩૮) ન્યાયનો વિસ્તાર આ જાય છે. કારણકે આ ન્યાયથી પણ વ્યર્થ એવા જ વિશેષણના ઉપન્યાસ રૂપવિધિનો નિષેધ કરાય છે. ઉદાહરણ :- તૌ મુમો વ્યગ્નને સ્વી (૧-૩-૧૪) સૂત્રમાં પૂર્વસૂત્રથી અનુવર્તતું “પાન્ત' એવું વિશેષણ “' આગમ સાથે જોડાતું - સંબંધ કરાતું નથી. કારણકે તેમાં - 5 આગમમાં “પાને એવા વિશેષણનો અસંભવ છે. (અર્થાત આગમ હંમેશા પદની મધ્યમાં જ આવતો હોવાથી તેનું પને' એવું વિશેષણ હોવું અસંભવિત છે.) હા, મ - વ્યંજન સાથે “પાન્ત' એવા વિશેષણનો સંબંધ કરાય છે. કારણકે મ કાર પદાન્ત અને અપદાન્ત - એમ બેય રીતે હોવો સંભવિત હોયને તેનું પદાન્તપણું વ્યભિચારી છે. અને વ્યભિચાર હોય ત્યારે વિશેષણનો ઉપન્યાસ સાર્થક જ છે. તે આ રીતે - ત્વમ્ + તરસ - વક્તાસિ | વગેરેમાં કાર પદાજો હોવાનો સંભવ છે, અને તે | વગેરેમાં 5 () આગમ પદાન્ત હોવાનો અસંભવ છે. આથી પદાન્તપણું એ મ કારવ્યંજનની અપેક્ષાએ સંભવ - અસંભવરૂપ વ્યભિચારવાળું છે. માટે પાને વિશેષણનો સંબંધ મ કાર વિશેષ્ય સાથે કરાય છે. જ્ઞાપક - આ ન્યાયનું સંભાવક = જ્ઞાપક છે - તે જ તૌ મુકો વ્યગ્નને સ્વી (૧-૩-૧૪) સૂત્રમાં સ્ત્રી એ પ્રમાણે વચન. તે આ રીતે - સ્વી એવું વિશેષણ - પદ દ્વિવચનપ્રત્યયવાળું હોવાથી નોડકશાનોનુસ્વારનુનાસિક ૨૦ (૧-૩-૮) સૂત્રથી અનુસ્વાઈનુનાસિક - એમ અનુવર્તતાં અનુસ્વાર - અનુનાસિક પદો સાથે તેનો = સ્વી નો સંબંધ કરેલો છે. અને તેમાં અનુસ્વાર (1) ४७४ E
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy