________________
૨/૧૮. ન્યા. મં....
19. ગ્રહળવતા નાના ન તન્તવિધિ: // ૨/૧૮ |
ન્યાયાઈ મંજૂષા
ન્યાયાર્થ :- આ ન્યાયસૂત્રમાં વિશે સતિ એવા પદો શેષ છે. સૂત્રમાં નામના ગ્રહણપૂર્વક નિર્દેશ કરેલો હોય, ત્યારે નિર્દિષ્ટ શબ્દો બીજા કોઈ શબ્દના અંતે આવેલાં હોય તો તે શબ્દથી તે સૂત્રવિહિત કાર્ય ન થાય, એવો અર્થ પ્રાપ્ત થાય છે.
ટીકામાં અર્થ સ્પષ્ટ કરે છે કે – સૂત્રમાં સાક્ષાત્ નામનું ગ્રહણ કરવાપૂર્વક જે નામ વગેરેનું જે કાર્ય કહેલું હોય, તે કાર્ય, તે નામ જો સમાસાદિ થવા વડે બનેલાં (પૂર્વોત્તર પદરૂપ) સમુદાયના અંત ભાગરૂપે બનેલું હોય તો ન થાય.
ઉદાહરણ :- મૂત્રપ્રધાનો ની:, સૂત્રના તાડપત્યમ્, ગત રૂમ્ (૬-૧-૩૧) સૂત્રથી ડુંગ પ્રત્યય પર છતાં અનુતિહીનામું (૭-૪-૨૮) સૂત્રોક્ત અનુશતિકાદિગણમાં અંતર્ગત હોવાથી -ઉભયપદની વૃદ્ધિ થયે, સૌત્રનાડ : રૂપની સિદ્ધિ થાય છે. અહિ (કેવળ ન શબ્દથી ગાયનનું પ્રત્યય લાગીને નાડાયા: ! રૂપ થાય છે, તેમ) જૂન શબ્દથી નષ્યિ માયાળુ (૬-૧-૫૩) સૂત્રથી ગાયનમ્ ન થયો. કેમકે નષ્યિ : એમ નામ લઈને નિર્દેશ હોયને તદન્તવિધિનો આ ન્યાયથી નિષેધ કરેલો છે.
પ્રયોજન :- (આ ન્યાયનું પ્રયોજન નિમ્નોક્ત પ્રશ્નોત્તરીથી જોઇએ.)
શંકા :- આ ન્યાયની અપેક્ષા જ ક્યાં છે? અર્થાત્ કોઈ અપેક્ષા નથી. કારણકે સૂત્રન: આ શબ્દ ન વગેરે શબ્દોથી ભિન્ન જ હોયને ગાયન પ્રત્યયની પ્રાપ્તિનો જ અભાવ છે. અર્થાત્ પ્રાપ્તિ જ નથી, તો પછી તેનો નિષેધ કરનાર આ ન્યાયની શી જરૂર ?
' સમાધાન :- સૂત્રનશબ્દના નવું રૂપ અવયવના પ્રાધાન્યની વિવક્ષાથી ન નું કાર્ય સૂત્રનેટ થી પણ થવાની પ્રાપ્તિ છે. તે આ પ્રમાણે - જો + રૂદ્ર અહિ જે શબ્દના ઓ નો રૂદ્ર (૧-૨-૩૦) સૂત્રથી કવ થયે નવ + રૂદ્ર = વેન્દ્રઃ ! રૂપ થાય છે, તેમ જવેન્દ્રયજ્ઞ: I રૂપમાં પણ જો શબ્દથી પર રૂદ્રયજ્ઞ શબ્દ પર છતાં તેના ફેન્દ્ર રૂપ અવયવના પ્રાધાન્યની વિવક્ષા કરવાથી રૂ (૧-૨-૩૦) સૂત્રથી જો ના મો નો બવ આદેશ થાય છે. તે જ રીતે - સૂત્રનાં શબ્દમાં પણ ન રૂપે અવયવના પ્રાધાન્યની વિવક્ષાથી (૧૪ શબ્દની જેમ) મૂત્રનશબ્દથી પણ ગાયનનું પ્રત્યય લાગવાની પ્રાપ્તિ છે.
અને આ રીતે જ્યાં અવયવના પ્રાધાન્યની વિવફા જો કરવામાં આવે, તો તે ઠેકાણે આ ન્યાયનો અવકાશ રહે છે. અન્યથા એટલે કે પૂર્વોક્ત રીતે અવયવના પ્રાધાન્યની વિવક્ષા કરાતી જ ન હોય, તો સૂત્રમાં નામના ગ્રહણ પૂર્વક કહેલું કાર્ય જ થશે, પણ તદન્ત (સમુદાય) થી કાર્યની ક્યાંય પણ પ્રાપ્તિ જ નહીં થાય. આથી આ ન્યાય નિરવકાશ - નિર્વિષય જ બની જાય. અર્થાત્ ક્યાંય પણ ઉપયોગી ન થવાથી વ્યર્થ જ બની જાય. (પ્રાપ્તિપૂર્વક જ નિષેધ થતો
= ૩૪૩