SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ર2 સ્વ. ન્ય, + [ + 1 (ઝુ) + ૬) વગેરે રૂપોમાં અત્ નું વ્યવધાન (આંતરુ) હોયને પણ ધાતુના તેનું ૫ – કરવા માટે ગટર એમ કહેલું છે. જો આ ન્યાય અનિત્ય ન હોત અર્થાત્ નિત્ય હોત, તો આ ન્યાયથી હું ધાતુના ગ્રહણથી મદ્ સહિત ધાતુનું પણ ગ્રહણ સિદ્ધ થઈ જાત. આથી આ ન્યાયથી કર્યું આગમથી વ્યવધાન થતું ન હોયને બચપ એમ કહેવું ન જોઈએ. તેમ છતાંય જે કહેલું છે, તે હું ધાતુના ગ્રહણથી મદ્ સહિત પણ સુ ધાતુનું ગ્રહણ સિદ્ધ ન થવાથી પ ઉપસર્ગને ધાતુ સાથે સત્ આગમ વડે વ્યવધાન થવાની સંભાવના હોવાથી જ કપ નું ગ્રહણ કરેલું છે. આમ આ ન્યાયને અનિત્ય માનવાથી જ સાર્થક કટપ નું ગ્રહણ આ ન્યાયની અનિત્યતાને જણાવે છે મા મોડનુપાતી . એવો પણ જાય છે. આગમ એ ઉપઘાતક અર્થાત્ વ્યવધાન કરનાર બનતો નથી. ઉદાહરણ :- મવાનું ! અહિ મવત્ (મવતુ) શબ્દથી “’ વિભક્તિ પ્રત્યય fસ પર છતાં ઋતુતિઃ (૧-૪-૭૦) સૂત્રથી ૧ આગમ થયે મવનસ્ + f () એ પ્રમાણે ગત () નો મતું (અન્ત) રૂ૫ આગમ થયો છે. (આમાં ૩ કાર રૂત્ હોવાથી પ્રયોગમાં દેખાશે નહિ) તેમ છતાં ન આગમ એ અનુપાઘાતી હોયને અસ્વારર્વસ: સૌ (૧-૪-૯૦) સૂત્રથી તુ અન્તવાળો હોવાને લીધે થતો દીર્ઘ આદેશ થાય જ છે. અર્થાત્ આગમ થવા છતાં આ ન્યાયથી અતુ ને તુ રૂપે જ માનીને દીર્ઘ આદેશ સિદ્ધ થયો. કિંતુ આ ન્યાયનો પણ નામ યમુળીમૂતા: એ પ્રકૃત ન્યાયમાં જ અંતર્ભાવ અર્થાત્ સમાવેશ કરવા યોગ્ય છે. કેમકે બેયનું ફળ સમાન છે. તે આ રીતે - અનુપાતી આ શબ્દનો પણ આ જ અર્થ છે કે, યથાપ્રાપ્ત જે કાર્ય હોય, તે કાર્યનો આગમો પોતાના થકી વ્યવધાન કરવા વડે ઉપાઘાત ન કરે. અને જો પ્રસ્તુત ન્યાયથી આગમો તે તે શબ્દના અવયવ રૂપ થવાથી અવયવિ શબ્દના ગ્રહણથી તેઓના ગ્રહણની સિદ્ધિ થઈ જાય છે, ત્યારે આગમો વ્યવધાન કરનાર ન હોવાથી તેઓનું અનુપઘાતીપણું સ્પષ્ટ જ છે. આમ આગમોનું અનુપઘાતીપણું પ્રકૃત ન્યાયથી પણ કહેવાઈ જાય છે. આથી પ્રકૃતન્યાયમાં મોડનુપાતી ! એ ન્યાયનો અંતર્ભાવ કરવો સમુચિત જ છે. (૧/૧૦) || સ્વોપણ વ્યાસ | ૧. ટીકામાં તક્ષપયા = લક્ષણાવર્ડ શબ્દ અવયવવાચક છે, એમ જે કહ્યું, તેમાં "લક્ષણા" નું લક્ષણ વિચારાય છે. તે આ પ્રમાણે – मुख्यार्थबाधे मुख्यार्थाऽऽसन्नत्वे लक्ष्यतेऽपरः ।। रूढेः प्रयोजनाद् वाऽर्थो यत् सोक्ता लक्षणा बुधैः ॥ १ ॥ જયાં શબ્દના મુખ્ય અર્થનો બાધ હોય ત્યાં પ્રયોજનવશાત અથવા રૂઢિથી મુખ્ય અર્થના નજીકનો (સંબંધી) જુદો અર્થ, જે કારણથી ખ્યાલમાં આવે છે, જણાય છે, તેથી પંડિતો તેને લક્ષણા કહે ૩૧૯
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy