SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. થાય છે. આ ત્રણેય આગમ યુક્ત એવા પણ યમ્ ધાતુ પર છતાં વાઘાને પડે વા (૨-૩-૮૦) સૂત્રથી , પૂર્વક નિ ના 7 નો જ થાય છે. જ્ઞાપક :- આ ન્યાયનું ગમક = જ્ઞાપક છે, સેટુ (વ) પ્રત્યયનો ૩૬ આદેશ કરવા માટે સુષુમતી = (૨-૧-૧૦૫) આ સૂત્ર સિવાય બીજો કોઈ પ્રયત્ન ન કરવો. તે આ રીતે - સુષમતૌ ૨ (૨-૧-૧૦૫) એ સુ પ્રત્યયનો ૩૬ આદેશ કરનારા સૂત્રથી (વમૂવમ્ + ડી (કું) એ પ્રમાણે સ્ત્રીત્વ - વિવક્ષામાં ૩ લાગતાં) અનિટુ એવા સુ (વ) પ્રત્યયનો ૩૬ આદેશ થયે, વમૂવુળી | વગેરે રૂપો ભલે સિદ્ધ થઈ જાય, પરંતુ જેવુષી | વગેરે રૂપો સિદ્ધ નહીં થાય. કારણકે તેનુષી | વગેરેમાં યલુબંત પ્રયોગમાં ટુ ની પૂર્વમાં ચતુરસ્તોર્વદુલમ (૪-૩-૬૪) સૂત્રથી ત્ આગમ બહુલતાએ થવાથી જયારે ત ન થાય, ત્યારે કેવળ ટુ પ્રત્યયનો લોપ થાય, અને જ્યારે ત્ થાય ત્યારે પ્રકૃતિ ન્યાયથી ત્ એ પર એવા ર્ પ્રત્યયનો આદિ - અવયવ થવાથી ત્ સહિત એવા પણ ટુ નો લોપ થાય છે. પલેસ્વરીત: સો: (૪-૪-૮૨) સૂત્રથી હું ની આદિમાં રૂદ્ આગમ થવાથી હું પ્રત્યય સેટુ (ફદ્ સહિત) બને છે. અને જેનુષી વગેરે કરી પ્રત્યયાત રૂપોમાં તો દેખાતો નથી. માટે તે રૂટું નો લોપ કરવા માટે કોઈ પ્રયત્ન કરવો જોઈએ. અથવા તો રૂદ્ સહિત જ સું પ્રત્યયનો કમ્ આદેશ કરવાનું સૂત્ર કરવું જોઈએ. (વિવસ્ + = + ૩૬ + ૩ = પેવુષી અહિ નોંધ લેવી કે વપૂqણી વગેરેમાં પૂ ધાતુનું દ્રિત થવાથી ધાતુ અનેકસ્વરી બની જવાથી, એકસ્વરી ન રહેવાથી, સ્વરાંત: સિો . (૪-૪-૮૨) સૂત્રથી રૂદ્ ની પ્રાપ્તિ નથી. માટે હું પ્રત્યય અનિટુ જ રહે છે. તથા મૂવમ્ + ૩ી સ્થિતિમાં વમ્ નો ૩૬ થયે, વધૂ + ૩૬ + ૭ી પછી ધાતવિવ (૨-૧-૫૦) સૂત્રથી યૂ ના ક નો ૩૬ થયે વમુન્ + ૩ન્ + ૭ી એવી સ્થિતિમાં મૂ ધાતુ 4 કારાંત થવાથી મુવો વ: પરોક્ષદ્યતન્યો: (૪-૨-૪૩) સૂત્રથી ઉપાંત્ય ૩ નો દીર્ઘ થયે વમૂવુપી I રૂપ સિદ્ધ થાય છે. આ સૂત્ર વિના તો વમુqષી | રૂપ થાત, એમ જાણવું.) તેમ છતાંય જે રૂદ્ ના લોપ માટે કે સેક્ ના ૩૬ આદેશ માટે કોઇપણ પ્રયત્ન કરેલો નથી, તે આ ન્યાયથી કેવળ સુ ના ગ્રહણથી રૂદ્ આગમવાળા નું નું પણ ગ્રહણ થઈ જવાથી આગમરૂપ રૂદ્ સહિત પણ તું નો સુન્ન તી (૨-૧-૧૦૫) સૂત્રથી જ ૩૬ આદેશ સિદ્ધ થઈ જશે એવી આશાથી જ (પ્રયત્નો કરેલો નથી. આમ સુન્ મત ૨ (૨-૧-૨૦૫) એવા સૂત્ર સિવાય અન્ય પ્રયત્નનો અભાવ આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય વ્યભિચારી - અનિત્ય છે. આથી વે: ફ્રાન્દ્રોડક્તયો: (૨-૩-૫૧) આ પત્વનું વિધાન કરનાર સૂત્રમાં – ધાતુના ગ્રહણથી મદ્ આગમ સહિત રજૂ ધાતુનું ગ્રહણ ન થવાથી ચન્દ્રત્ | વગેરે રૂપોમાં નો આદેશ ન થયો. આ ન્યાયની અનિત્યતાનું પ્રતિષ્ઠાપક = જ્ઞાપક છે - ૩૫ફુસુવાસ્તુતુમોડત્રણદિત્વે (૨-૩-૩૯) સૂત્રમાં ‘કટચપ' એવું કથન. તે આ રીતે - મગપુત્ | (મ + અર્ ૩૧૮
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy