SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. યુવા યુમન વા માટે વિગ્રહ કરીને જ યુષ્ય કમ્ રૂપોની સિદ્ધિ કરેલી છે. અને ત્વની પ્રત્યોત્તરત્વે વૈમિન (2-1-11) સૂત્રમાં એકવચન વિગ્રહ કરીને વ, મ આદેશ કરેલાં છે. વામાવજે (મામાણે) તિ (દ્ + fણન્ + શત્ + તિ) ત્વતિ, મત ! આ પ્રમાણે એકવચનમાં વિગ્રહ કરવામાં ત્વમૌ (2-1-11) સૂત્રની ત. પ્ર. બૃહદવૃત્તિ પ્રમાણે પણ fબન્ પ્રત્યય રૂપ નિમિત્તને આશ્રિત મૌ૦ (2-1-11) સૂત્રથી યુ મમ્મદ્ શબ્દના ક્રમશઃ ત્વ, મ આદેશની જ પ્રાપ્તિ જણાવી છે. અને જો આમ હોય તો વિર્થ એ પ્રસ્તુત ન્યાયમાં ત્યાં માં ન માપક્ષ એ પ્રમાણે એકવચનવડે વિગ્રહ કરીને fણન. ઉપ પ્રત્યય કરીને યુનું, મમ્ રૂપો કહેલાં છે, તે કેવી રીતે થાય તે વિદ્વજનો વડે વિચારણીય છે. B. યુષ્પદ્ વગેરે શબ્દથી શિન્ પ્રત્યય લાવ્યા સિવાય |i પ્રત્યય આવી શકતો નથી. માટે પહેલાં fબન્ પ્રત્યય લાવી તેને નામધાતુ બનાવીને પછી જ કર્તામાં વિહિત |i પ્રત્યય લાવી શકાય છે. માટે. સર્વત્ર ઉપૂ પ્રત્યયની સાથે બન્ પ્રત્યય પણ કહેલો છે, એમ સમજવું. આ ન્યાયનો ઉલ્લેખ મોર્વા (2-1-9) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં મળે છે. વળી શ. મ. બૃહન્યાસમાં શંકા ઉઠાવી છે કે, ધ વગેરે શબ્દોથી શિ, મમ્ પ્રત્યયનો લોપ થયે પણ, સિ વગેરે પ્રત્યયોનો અર્થ ધ વગેરે પ્રકૃતિવડે જ કહેવાય છે, તેમ શિન્ પ્રત્યયાત યુષ્ય, મમ્મદ્ સ્થળે પણ પ્રકૃતિ વડે જ લુપ્ત fમ્ - પ્રત્યયાર્થ કહેવાશે, એમ માનવું જોઈએ. અને અન્વય - વ્યતિરેકથી અવસ્થિત એવા જે યુ મમ્ રૂપી છે, તેને જ પૂ - પ્રત્યયાર્થનું અભિધાન કરનાર કહેવા જોઈએ - આ રીતે પ્રકૃતિવર્ભાવ થવાથી ગુખ, અશ્મ પણ સવતિ સંબંધી થવાથી, તેનાથી પર પ્રત્યયનો મન આદેશ થશે અને તેથી ત્ર - મ આદેશ થયે, મન, બસ્મિન્ ! રૂપ સિદ્ધ થશે - એમ શ.મ. બૃહન્યાસમાં ત. પ્ર. બૃહદ્રવૃત્તિનો આશય પ્રગટ કરેલો છે. 8. અહિ જો કે નિતિનક્ષી વિધિ: 0 (1/19) ન્યાયને અનિત્ય માનવાથી સ્વ + મિન, મ + સ્મિન સ્થિતિમાં યુ દ્ધો (2-1-6) સૂત્રથી વ ના આ કાર રૂપ નિમિત્તથી થયેલાં મિન્ આદેશરૂપ વ્યંજન પર છતાં, ત્વ ના અંત્ય = કારનો દીર્ઘ થયે, સ્વામિન, માસ્મિન ! ઉદાહરણો પણ સંભવે છે. પરંતુ આ રૂપ સાધુ / સાચા હોવા તે સંદિગ્ધ હોવાથી જ ગ્રંથકારે આનો ઉલ્લેખ કરોલો નહિ હોય, એમ જણાય છે. (314) 'રૂ૭. હૃદ્ધાત્વર: પ્રત્યક્રમ મસર્વધ્યતે II રૂ/૨૬ / ( ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ :- અહિ ‘શબ્દઃ' એવું પદ શેષ છે. આથી દ્વન્દ સમાસથી પર જે શબ્દ મૂકેલો હોય તેનો દ્વન્દ સમાસના ઘટકીભૂત તમામ શબ્દો (પદો) સાથે સંબંધ થાય છે. - ઉદાહરણ :- “દિમિત્રા દૃર્તવીર્યસ્તુત:' (1-1-5) વગેરે સૂત્રમાં માત્ર શબ્દ પ્રદિત્રિ એવા દ્વન્દ સમાસથી પર હોયને તેનો સમાસના ઘટક પર વગેરે પ્રત્યેક શબ્દ સાથે સંબંધ કરાય છે. (તેથી એકમાત્રા, બે માત્રા અને ત્રણ માત્રા છે ઉચ્ચારણમાં જેની, તે વણે ક્રમશઃ હ્રસ્વ, દીર્ઘ અને ડુત કહેવાય, એવા અર્થનો લાભ થાય છે.) = 518 -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy