________________ 3/15. પરામર્શ... 3/16. ન્યા. મં.. પ્રયોજન - જો આ રીતે હિન્દુ સમાસ ઘટક પ્રત્યેક - પદ સાથે સંબંધ ન કરાય, તો ઈરાર્થનો બોધ ન થાય. આમ ઈષ્ટાર્થનો બોધ કરાવવા માટે આ ન્યાય છે. * (3/15) પરામર્શ પરામર્શ :- * આ ન્યાય શબ્દશક્તિના સ્વભાવથી જ સિદ્ધ એવી હકીકતને જણાવે છે, એટલે આગળના ન્યાયના વિસ્તારરૂપ કહી શકાય. કેટલાંક આચાર્યો આનું પ્રયોજન આ પ્રમાણે કહે છે. “સહ' અર્થની વિવક્ષામાં દ્વન્દ સમાસનું વિધાન કરેલું હોવાથી દ્વન્દ ગત સર્વ પદોના એક સાથે જ “સમર્થ એવા અન્ય પદ સાથે સંબંધ કરવો ઉચિત છે, તો પણ પ્રકૃત ન્યાયથી જગત પ્રત્યેક - પદોનો જુદો જુદો અન્વય પર આવેલાં પદ સાથે કહેવાય છે. ‘દાત્ પર:' એમાં પર: શબ્દ ઉપલક્ષણ છે. તેથી દ્વન્દ સમાસની પૂર્વમાં રહેલ શબ્દનો પણ પર આવેલાં દ્વન્દ્ર - સમાસના ઘટકીભૂત પ્રત્યેકપદ સાથે સંબંધ કરાય છે. જેમકે, અધાતુવિભક્તિવાચમર્થવનામ (1-1-27) સૂત્રમાં દ્વન્દ સમાસની પૂર્વમાં રહેલ નમ્ શબ્દનો ઉત્તરવર્તિ દ્વન્દ સમાસના ઘટકીભૂત ધાતુ, વિભક્તિ (વિભત્યંત) અને વાક્ય એ ત્રણેય પદો સાથે સંબંધ થવાથી, ત્રણેયની નામ સંજ્ઞાનો નિષેધ સિદ્ધ થાય છે. (3j15) '138. વિચિત્રા: શબ્દશવાય: // 3 / 26 / ન્યાયાઈ મંષા ન્યાયાર્થ:- શબ્દોની શક્તિ = અર્થનું અભિધાન કરવાનું સામર્થ્ય, વિચિત્ર = વિલક્ષણ = ભિન્ન-ભિન્ન અચોક્કસ હોય છે. તેનું કોઈ વિનિગમક = નિયામક હોતું નથી.) પ્રયોજન :- શબ્દની શક્તિ વિચિત્ર હોવાથી જ લિંગ, સંખ્યા વગેરેમાં વિચિત્રતા દેખાય છે, એમ જણાવવા માટે આ ન્યાય છે. - ઉદાહરણ :- (1) લિંગનું વિચિત્રપણું આ પ્રકારે છે - પ્રાપ્ત પ્રતીતિ, ત્યશ પ્રાસ્તે રૂપમ્ (7-3-10) સૂત્રથી સ્વાર્થિક રૂપમ્ પ્રત્યય પર છતાં પતિરુપમ્ વગેરે રૂપોમાં પર્વ વાવયમવ્યય જેસંર્ઘ ર ( લિબાનુ. પર. અ. ગ્લો - 4 5. 2) એ પ્રમાણે લિંગાનુશાસનના પાઠથી ત્યાદિપ્રત્યયાત પદ અલિંગ હોવાની પ્રાપ્તિ હોવા છતાંય, સ્વાર્થિક રૂપમ્ પ્રત્યયાત એવા ભાદ્યન્ત - પદનું નપુંસકલિંગપણું સિદ્ધ થયું. તથા કુત્સિતા વા જ્ઞાતિઃ | અહિ ત્સિતાન્યાશાતે (7-3-33) સૂત્રથી * પ્રત્યય થયે અને “જ્ઞાનસત્રાડધાતુત્યયાત્' (2-4-108) સૂત્રથી મા ના મ નો હું કાર આદેશ થયે, સ્વિી .. રૂપ થાય છે. અહિ “જ્ઞાતિ’ અર્થમાં વમત્તાતાવયવસ્થા: (લિંગાનુ. 5. 14/1) પાઠથી પુંલ્લિગ એવા પણ સ્વ શબ્દની વાક્યાવસ્થામાં કુત્સિતાર્થની વિવક્ષા કરાયે છતે પ્રત્યય થયા બાદ - સ્ત્રીલિંગરૂપે થાય છે. = 519 =