________________ 3/14. સ્વો. ન્યા... પરામર્શ. શબ્દોની જેમ શિન્ - પ્રત્યયાંત યુષ્ય, મદ્ (યુષ્ય, મમ્) શબ્દોની સર્વાદિગણવાળા તરીકે પ્રાપ્તિ થવાથી : ચિમન (1-2-8) સૂત્રથી હિ પ્રત્યયનો સિન આદેશ થયે, (ત્વે, બે ની જેમ) ત્વનિ , મન રૂપો પણ થશે. c. પ્રયોજન - અને આ રીતે f, f5 પ્રત્યયાત યુષ્ય, મર્મદ્ શબ્દનો શુદ્ધ યુષ્ય, મમ્મદ્ શબ્દો સાથે શબ્દથી અને અર્થથી ભેદ હોવાને કારણે તે સર્વાદિગણવાળા તરીકે અપ્રાપ્ત હોયને, તેની પ્રાપ્તિ માટે આ ન્યાય છે. (1/14) સ્વોપા ન્યાસ 1. વ્યાકરણશાસ્ત્ર એ શિષ્ટપ્રયોગોની સિદ્ધિ માટે છે. અને શિપ્રયોગો અન અન / એવા પણ દેખાય છે. વળી સપ્તમી એ. વ. ઉ. પ્રત્યયનો શિન્ આદેશ યુઝ વગેરે શબ્દોનો સવાદિગણમાં અંતભવ કર્યા વિના થાય નહિ. (કારણકે સર્વાદિગણસંબંધી શબ્દોથી જ પર હ પ્રત્યાયનો સ્કિન આદેશ કહેલો છે.) અને બિન, ઝિમ્ - પ્રત્યકાંત મુખ પદ્ શબ્દોનો સર્વારિ ગણેમાં અંતભાવ ત્યારે થાય કે જો તે શબ્દો નું 6i પ્રત્યયાંતરૂપે થવા છતાં ય, તે શબ્દો સ્વાભાવિક રીતે જ સવદિગણમાં અંતભૂત એવા શુદ્ધ ગુખ ગ શબ્દ રૂપે જ છે, પણ અન્ય રૂપે નથી - એ પ્રમાણે વિવફા કરાય. આ સિવાય બીજી રીતે |i પ્રત્યયાત મુખ પદ્ શબ્દો અરિ ગણ સંબંધિરૂપે પ્રાપ્ત થવાં શક્ય નથી - આ પ્રમાણે વિચારીને પૂર્વાચાર્યોએ અહિ fજ ઝ પ્રત્યયાત પુખ શબ્દોની અભેદરૂપે વિવક્ષા કરી છે. અને આ જ વાતનું ગજગુડના = અંબાડી, બખ્તર વગેરેથી સજજ કરાતાં હાથીના દષ્ટાંતથી અમે સમર્થન કરેલું છે. વળી આ ન્યાયનું ત્વનિ / અને / આ જ ઉદાહરણ દેખાય છે. તે છે / રૂપો આ ન્યાયની અનિત્યતાનું ઉદાહરણ છે. વળી આ ન્યાયની અનિત્યતા અહિ પ્રથમ જ દશાવી છે, પછી ઉદાહરણ બતાવ્યું છે, કારણ કે શાસ્રરચનાની ગતિ - રીતિ વિચિત્ર = ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. (1414) પિરામર્શ A. જો કે વિર્થ પ્રકૃતિવાદ (3/14) ન્યાયસૂત્રની ટીકામાં શ્રી હેમહંસગણિએ ત્યાં માં 2 વાળ -- fણન્ થયે, યુવતીતિ થતીતિ |i થયે, પુખ્ત, મમ્ રૂપો કહેલાં છે. તથા દુષ્કર્મવોઃ (2-1-6) સૂત્રના શ. મ. બૃહન્યાસમાં પણ વામાવજે (મામા)) એ પ્રમાણે વિગ્રહ કરીને fણન્ પ્રત્યય લાવીને દિ કરીને યુષ્પ, કમ્ રૂપો કહેલાં છે. પણ તે કંઈક ક્ષતિયુક્ત જણાય છે. કારણકે તે જ સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં, યુવા, યુખાન, (માવો, કાન) વી માવજે - એમ વિગ્રહ વાક્ય કરીને ઈન્ પ્રત્યય લાવીને ઉપૂ કરીને પુષ્ય, મમ્ રૂપો કરવા કહેલાં છે. “ત્વાં માં માવછે એ પ્રમાણે વિગ્રહ કરવામાં તો ત્વ, મ આદેશ થાય” એમ કહેલું છે. જો કે લઘુન્યાસ કરતાં અ.મ.બૃહન્યાસ વધુ આશ્રયણીય - આધારભૂત ગણાય. તો પણ આવો વિગ્રહ કરવાનો અભિપ્રાય ફક્ત લઘુન્યાસનો નથી. પણ મો (2-1-9) સૂત્રની ત. પ્ર. બૃહદવૃત્તિમાં પણ 517 =