SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. શબ્દાર્થનો જ બોધ થાય છે, અને એમાં પહેલો તદ્ શબ્દ સત્ત્વાદિ ધર્મોને જણાવતો હોયને બીજો તત્ શબ્દ એ પોતાના અર્થથી વિરૂદ્ધ - અસત્ત્વાદિ ધર્મરૂપ અર્થને કહેવાને અસમર્થ છે. આથી સામાર્થ્યનો અભાવ હોવાથી જ એકશેષ થશે નહિ. એકશેષમાં પણ સમર્થ પદાશ્રિત જ પદવિધિ માનેલો છે. આથી આ વાસ્તવિક રીતે એકશેષના અનિત્યત્વનું ઉદાહરણ નથી. તો પણ અન્યત્ર વૃત્તિકારશ્રીએ જે કહેલું છે કે, અસામર્થ્ય વગેરે કોઈ પણ કારણે એકશેષ થયો નથી, એટલે ‘દ્વન્દ્વ સમાસના અપવાદરૂપ એકશેષ જ થાય' એવું અવધારણ તો ભગ્ન જ થયું. માટે તાત્ત્વિક ઉદાહરણ ન હોવા છતાંય એકશેષની અપ્રવૃત્તિ થવાનું - વ્યાવહારિક ઉદાહરણ કહી શકાય છે. એની જ વૃત્તિકારે અનિત્યત્વરૂપે વિવક્ષા કહી છે, ઇત્યાદિ સમાધાન કરવું. B. દ્વન્દ્વ - એકત્વના અનિત્યત્વરૂપ ન્યાયાંશના કુંડુન્ડુમિવીળા:। એવા ઉદાહરણમાં અને જ્ઞાપકમાં કેટલાંક વિદ્વાનોને અસ્વરસ છે. તે આ પ્રમાણે - દ્વન્દ્વ સમાસમાં જે ઠેકાણે અવયવગત સંખ્યાની વિવક્ષા કરાય છે, (એટલે કે સમાસઘટક પદોની સંખ્યાની ભિન્ન - ભિન્નરૂપે વિવક્ષા કરાય છે,) ત્યાં દ્વન્દ્વ સમાસથી દ્વિવચનાદિ થાય છે. અર્થાત્ ઇતરેતર દ્વં.સ. થાય છે. અને જ્યાં સમુદાયની વિવક્ષા કરાય છે, ત્યાં એકવચન સમાહાર દ્વૈ. સ. થાય છે. આવી સ્થિતિ હોવામાં જ્યાં દ્વન્દ્વ એકત્વ = સમાહારદ્વન્દ્વ સમાસ કરાય છે, ત્યાં સમુદાયની વિવક્ષા જ નિયમથી હોય છે. હવે શધ્રુવુન્ડુમિવી: । આ સ્થળે પણ જો કે શંખ વગેરે તૂર્વાંગ (વાઘ પ્રકાર) હોવાથી સમાહાર દ્વન્દ્વની પ્રાખિ/જ્ઞાામ્ (૩-૧-૧૩૭) સૂત્રથી પ્રાપ્તિ છે. તો પણ વુન્ડુમિ વીળા ચેતિ એમ વિગ્રહ કરીને વુન્ડુમિવીણમ્ । એમ સમાહાર કરીને પછી છી ન ટુન્ડુમિવીનં 7 એમ વિગ્રહ કરાયે છતે સમાહાર થશે નહિ, પણ સર્વનો ઝુલુન્ડુમિવીળા: । એમ ઇતરેતર દ્વન્દ્વ સમાસ જ થશે. કારણકે પ્રાણિતૂર્યાદ્દામ્ (૩-૧-૧૩૭) સૂત્રના ન્યા. સા. લઘુન્યાસમાં પણ કહેલું છે કે, જ્યારે મૃદ્ઘ શત્રુપ ૬ એ પ્રમાણે વિગ્રહ કરાય ત્યારે સમાહાર દ્વન્દ્વ ન થાય, કારણકે શુપઢ શબ્દએ સૂર્યંગનો સમુદાય છે. (પણ તૂર્વાંગ નથી.) આથી પ્ર૰િ (૩-૧-૧૩૭) સૂત્રથી સમાહાર દ્વન્દ્વ નહીં થાય. કહેવાનો આશય એ છે કે સ્વાંગ (સ્વના અંગ) નો સમુદાય એ સ્વાંગ નથી, તેમ ‘સૂર્યંગનો સમુદાય’ એ પણ ‘સૂર્યાંગ' નથી અને તેથી કુંલુન્ડુમિવીના: । ઇત્યાદિ સ્થળે પણ ટુન્ડુમિવીળમ્ એ પ્રમાણે સૂર્યાંગના સમુદાયનો આશ્રય કરીને ઈતરેતર સમાસની જ સિદ્ધિ થાય છે. આથી તેને માટે સમાહાર - દ્વન્દની અનિત્યતા માનવી જોઈએ નહિ. - વળી અહિ જે પ્રાળિસૂર્યાઙ્ગાળામ્ (૩-૧-૧૩૭) સૂત્રસ્થ બહુવચનને જ્ઞાપકરૂપે કહેલું છે, તે પણ ઘટતું નથી. કારણકે તેનું અન્ય પ્રયોજન ત. પ્ર. બૃહવૃત્તિમાં કહેલું છે. તેમાં ઉક્તસૂત્રનું પ્રયોજન જણાવતાં કહ્યું છે કે “પ્રાણિના અંગવાચક શબ્દો અને તૂર્ણાંગો (વાઘ - વાદકવાચક શબ્દો) ને વિષે શ પટઠ વગેરે વાઘવાચક શબ્દો એ અપ્રાણિજાતિરૂપ હોવાથી (જાતિવિવક્ષામાં) પૂર્વસૂત્રથી સમાહાર દ્વન્દ્વ સિદ્ધ હોતે છતે વ્યક્તિવિવક્ષામાં સમાહારનું વિધાન કરવા માટે અને જાતિ વિવક્ષામાં પ્રાણિ - અંગવાચક અને અપ્રાણિ અંગવાચક શબ્દોનો આ સૂત્રમાં ઉલ્લેખ કરવાથી (એ બે નો) સંભેદ મિશ્રણ હોય ત્યારે સમાહાર દન્દ્રની નિવૃત્તિ | નિષેધ કરવા માટે આ સૂત્ર કરેલું છે.” આથી જાતિની વિવક્ષામાં પણ પ્રાપ્તિપશ્ચાવે: (૩-૧-૧૩૬) સૂત્રથી પળિવળવૌ । વગેરેમાં પ્રાપ્ત પણ એકત્વ ન થાય. તત્ત્વપ્રકાશિકા બૃ.પૃ.ના શબ્દો આ પ્રમાણે છે - પ્રાયકાનાં સૂર્યઙેષુ ચ શક્વપટહારીનામપ્રાપ્નિાતિત્વાત્ પૂર્વેળ સિદ્ધે વ્યક્ત્તિવિવક્ષાયાં વિધાનાર્થમ્, જ્ઞાતિવિવક્ષામાં પ્રાપ્યઙ્ગાપ્રાપ્યઙ્ગાવિસંમેર્ નિરાળાથં ચ વનમ્ । ત્યારબાદ બૃ.પૃ. - ૪૩૨ =
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy