SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩૯. સ્વો. ન્યા.... પરામર્શ.... આવતાં – કુવિળી । રૂપ થાય. આવા રૂપોમાં સ્વાદેનમિનો રીર્પોર્નોર્થજ્ઞને (૨-૧-૬૩) સૂત્રોથી દીર્ઘ આદેશ ન થયો. જ્ઞાપક ઃ- દીર્ઘવિધિના અનિત્યત્વનું ઉદ્દીપક = શાપક છે, સ્વાવેર્નામિન:૦ (૨-૧-૬૩) સૂત્રોથી જ દીર્ઘ આદેશ સિદ્ધ થઈ જતો હોવા છતાં સ્ફૂર્ખ, ખ્, પ્નું વગેરે ધાતુઓનો દીર્ઘ આદેશ કરવાપૂર્વક જ ધાતુપાઠમાં કરવો, પણ દુર્છા, મુર્છા વગેરે ધાતુઓની જેમ દીર્ઘ આદેશ કર્યા વિના (હ્રસ્વરૂપે જ) ધાતુપાઠમાં પાઠ ન કરવો. આ દીર્ઘત્વ સહિત પાઠ એ સ્ફૂર્ખ વગેરે ધાતુઓના સ્વરનો દીર્ઘ આદેશ અવ્યભિચારી અવહંભાવી નિત્ય છે, એવું જ્ઞાપન કરવા દ્વારા બીજા ધાતુઓના સ્વરનો દીર્ઘ - આદેશ ક્યારેક વ્યભિચારી છે / અનિત્ય છે, એવું જ્ઞાપન કરવા માટે છે. અને જો ‘દીર્ઘ - વિધિ અનિત્ય છે,' એ ન્યાયાંશ ન હોત તો કયા અર્થનું જ્ઞાપન કરવા માટે સ્ફૂર્ખ વગેરે ધાતુઓનો દીર્ઘત્વ - સહિત પાઠ આચાર્ય ભગવંત કરત ? અર્થાત્ એ સિવાય સદીર્ઘપાઠનું. બીજું કોઈ પ્રયોજન નથી. આમ સ્પૂŕ વગેરે દીર્ઘપાઠ - દીર્ઘત્વવિધના અનિત્યપણાથી જ ઘટમાન થતાં હોયને તે આ ન્યાયાંશને જણાવે છે. = - - = અનિત્યતાની અનિત્યતા હોવી સંભવતી નથી, માટે અહિ દર્શાવી નથી. (અર્થાત્ ક્યારેક થવું, ક્યારેક ન થવું એ અનિત્ય પદાર્થ છે. આ અનિત્ય પદાર્થ (વસ્તુ) ની અનિત્યતા ત્યારે જ કહેવાય કે જ્યારે પૂર્વોક્તવિધિઓનું કયારેક થવું કયારેક ન થવું, એમ ન થાય. અર્થાત્ પૂર્વોક્ત વિધિઓ નિત્ય જ થાય. પણ તેવું થાય તો સ્થાનિવદ્ભાવ વગેરે વિધિઓનું અનિત્યપણું વ્યાઘાત પામી જાય. માટે અનિત્ય વિધિઓનું અનિત્યત્વ સંભવતું નથી. (૨/૩૯) સ્વોપજ્ઞ ન્યાસ १. तच्च अतच्च वस्तुस्वरूपं इति तददे । तदतदे आत्मा यस्य तत् तदतदात्मकं तत्त्वं = आतिष्ठान्ते પ્રતિગાનતે । (જૈનો તદાત્મક અને અતદાત્મક એવું વસ્તુનું સ્વરૂપ સ્વીકારે છે.) આ રૂપમાં પ્રતિજ્ઞાયામ્ (૩-૩-૬૫) સૂત્રથી આત્મનેપદ થયું છે. આમાં તૂર્ શબ્દ એ સર્વનામ હોવાથી ત્ શબ્દથી સત્ત્વ, નિત્યત્વ, સામાન્યાત્મકત્વ, અને અભિલાપ્યત્વ ધર્મોનો પરામર્શ (સંબંધ અથવા સ્મરણ) થાય છે અને તત્ શબ્દથી અસત્ત્વ, અનિત્સત્વ, વિશેષાત્મકત્વ, અનભિલાપ્યત્વ ધર્મોનો પરામર્શ થાય છે. આથી આનો અર્થ એ થાય કે, સર્વવસ્તુઓના વિષે સત્ત્વ, નિત્યત્વ વગેરે ધર્મોને વિષે જૈનો સ્યાદ્વાદ અનેકાંતને સ્વીકારે છે. અર્થાત્ સર્વ વસ્તુઓના સત્ત્વ, નિત્યત્વ વગેરે ધર્મો એકાંતે નથી પણ, કંચિત્ - કોઈ અપેક્ષાએ છે. તેથી તે જ વસ્તુમાં કોઈ અપેક્ષાએ અસત્ત્વ, અનિત્યત્વ, વગેરે ધર્મો પણ ઘટે છે. (૨ ૩૯) - = - = પરામર્શ A. તતવાત્મ તત્ત્વમ્... એ પ્રમાણે એકશેષવિધિની અનિત્યતાનું ઉદાહરણ આપેલું છે. પણ તે કેટલાંક વિદ્વાનોને સંમત નથી. કારણકે તત્ત્વ, અતત્ત્વ રૂતિ તરે એમ એકશેષ કરાય તો બે તદ્ ૪૩૧
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy