________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સૂત્રથી વન્ પ્રત્યય પર છતાં નીતિશ ણિતદ્ધિતયસ્વરે (૩-૨-૫૧) સૂત્રથી પ્રાપ્ત કુંવભાવ જો થાય, તો સ્ત્રીત્વ અર્થની નિવૃત્તિ થવાથી સ્ત્રીત્વનિમિત્તક પુષ્ટિની શબ્દમાં રહેલ ફી પ્રત્યાયની પણ નિવૃત્તિ થશે. આથી કૃષિની + , લુષ્કિન્ + ચંન્ એવી સ્થિતિમાં નોડપી તદ્ધિત (૭-૪-૬૧) સૂત્રથી રૂનું પ્રત્યાયનો લોપ થયે, પદ્મ એવું રૂપ પ્રાપ્ત થાય છે.
તો પણ પૂર્વોક્તસૂત્રોમાં અડચ એ પ્રમાણે નિર્દેશ કરેલો છે, તે આ ન્યાયથી પુવભાવ અનિત્ય હોવાથી પુંવભાવ નહિ થાય, અને આથી સ્ત્રીત્વહેતુક છું (1) પ્રત્યય પણ નિવૃત્ત નહિ થાય. અને ત્યારે અવશ્ય (૭-૪-૬૮) સૂત્રથી જે ડી પ્રત્યયનો લોપ થાય છે, તેનો (વુષ્ટિની + ય ી નો લુફ થયે, યુfsન્ + યમ્ સ્થિતિમાં) સ્થાનિવર્ભાવ થવાથી નોડ વચ્ચે તદ્ધિત (૭-૪-૬૧) સૂત્રથી પ્રાપ્ત રૂનું પ્રત્યયનો લોપ ન થવાથી શૌચ એવા રૂપની સિદ્ધિ થવાની સંભાવના છે. આથી પુંવદ્ભાવની અનિત્યતા વડે જ પૂર્વોક્ત સૂત્રમાં એવો નિર્દેશ સંગત સિદ્ધ થતો હોય તે પુંવદ્ભાવની અનિત્યતા જણાવે છે. .
(૩) એકશેષવિધિની અનિત્યતાનું ઉદાહરણ :- તાત્મજં તત્ત્વમતિષ્ઠત્તે નૈનાદ | અહિ ત્યાદિ(૩-૧-૧૨૦) સૂત્રથી પ્રાપ્ત તત્ શબ્દનો એકશેષ ન થયો. A. એકશેષવિધિની અનિત્યતાનું વિશેષક = જ્ઞાપક આવા પ્રયોગો જ છે.
(પૂર્વોક્ત ત્યાદ્ધિ: (૩-૧-૧૨૦) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. ત્યત્ આદિ શબ્દોનો અન્ય શબ્દ સાથે દ્વન્દ્રસમાસ કરવાનો હોય ત્યારે (સમાસના અપવાદરૂપે) ચત્ આદિ શબ્દ જ એક શેષ રહે છે અને અન્ય શબ્દનો લોપ થાય છે. જેમકે, સ ર વૈરતિ - સૌ યશ ચૈત્ર8 - યૌ પ્રસ્તુતમાં તલ્ શબ્દ ચદ્રિ સંબંધી છે, અને તત્ શબ્દ ત્યાદ્રિ થી અન્ય છે. તેથી શબ્દનો એકશેષવિધિ થવાની પ્રાપ્તિ છે. પણ એકશેષવિધિ અનિત્ય હોવાથી ન થયો.)
(૪) દ્વન્દ્ર - એકત્વ = સમાહાર વિધિની અનિત્યતાનું ઉદાહરણ :- ૯દુપિવી| B. અહિ પ્રદૂષણમ્ (૩-૧-૧૩૭) સૂત્રથી પ્રાપ્ત એવો પણ સમાહાર દ્વન્દ્ર ન થયો.
જ્ઞાપક :- દ્વન્દ્ર એકત્વ વિધિના અનિત્યત્વનું પ્રાણક = જ્ઞાપક છે, પ્રતૂિફામ્ (૩-૧-૧૩૭) એ પ્રમાણે સૂત્રમાં બહુવચન જ. તે આ રીતે - ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીની સર્વત્ર સૂત્રોમાં એકવચન વાળો પ્રયોગ કરવાની જ (સમાહારદ્દ કરવાની જ) શૈલી છે. વળી જયાં બહુવચનનો પ્રયોગ કરે છે, ત્યાં કોઈ વિશેષ અર્થનું જ્ઞાપન કરવા માટે જ કરે છે. અને અહિ જો તેનો પ્રયોગ કરેલો છે, તેથી જણાય છે કે તે બહુવચનનું કંઈક જ્ઞાપન કરવા રૂપ પ્રયોજન હોવું જોઈએ. અને એ પ્રયોજન સમાહાર દ્વન્દ્રની અનિત્યતાનું જ્ઞાપન કરવારૂપ જ છે. કારણકે બીજા પ્રયોજનનો અભાવ છે. અને જો ‘સમાહાર દ્વન્દ્ર અનિત્ય છે,” એ ન્યાયાંશ ન હોત, તો કયા અર્થનું જ્ઞાપન કરવા માટે અહિ બહુવચનનો પ્રયોગ કરતા ?
(૫) દીર્ઘ આદેશવિધિના અનિત્યત્વનું ઉદાહરણ :- વઢુિં ઋીડીયમ્ | ત | રાષ્યિ: વર્તરિ (૫-૩-૧૨૬) સૂત્રથી મન પ્રત્યય લાગતાં ક્ + ન = પુર્વઃ | તથા પુર્વે સદાને | પુર્વ ધાતુથી બન્ વાવાધમળે (૫-૪-૩૬) સૂત્રથી પ્રત્યય લાગતાં, અને સ્ત્રીત્વ અર્થમાં ડી
= ૪૩૦