SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૨. ન્યા. મં... સ્વો. ન્યા... હોવાથી હું પ્રત્યયનો કારાદેશ થાય છે. મુનિ શબ્દનો છું અને હું પ્રત્યાયનો એ બન્નેયનો આદેશ થવાથી બેય સ્થાની છે. તો પણ પછીથી નિર્દેશ કરેલો હોવાથી મુખ્ય સ્થાની એવા કારનો જ આસન્ન છું એમ દીર્ઘ થાય છે, પણ એ નો આસન્ન મા એમ દીર્ઘ થતો નથી. કેમકે, રસોડતા સદ એ પ્રમાણે સાર્થ વડે નિર્દેશ કરેલો હોવાથી શત્ નો કાર એ ગૌણ છે. પરંતુ આ કાર્યની પ્રકૃતિ જૌમુયોઃ ૦ ન્યાયથી પણ સિદ્ધિ થઈ જાય છે. આથી તે ન્યાયનો આમાં જ સમાવેશ - અંતર્ભાવ થઈ જાય છે. વળી, પ્રથાનાનુચિ પ્રઘાનમ્ ! એવો પણ જાય છે. અર્થ :- અપ્રધાન વસ્તુ પ્રધાનને અનુસરનાર હોય છે. જેમકે, નીતૂ તડુતતં - વેતિ નીસ્તોત્વતમ્ - આ કર્મધારય સમાસમાં નીત પદ અને સત્પન્ન પદ બન્નેય વ્યભિચારી હોવાથી (અર્થાતુ અન્યત્ર પણ સંબંધ કરવાથી) પરસ્પર એકબીજાના અન્યયોગનો (અન્ય સાથેના સંબંધનો) વ્યવચ્છેદ કરનાર છે. અર્થાત્ ઉત્પન (કમળ) નીલ પણ હોય છે અને અનીલ = શ્વેત વગેરે પણ હોય છે. આથી નીત પદ મુકવાથી અનીલ એવા ઉત્પલનો વ્યવચ્છેદ (બાદબાકી) થઈ જાય છે. તથા નીતા વસ્તુ પણ ઉત્પલ અને અનુત્પલ (ઉત્પલ સિવાયની) એમ બે પ્રકારે હોવાથી “ત' પદથી અનુત્પલનો વ્યવચ્છેદ સંભવે છે. આમ બન્નેય વ્યવરચ્છેદક પદો હોવાથી વિશેષણ બનવાની પ્રાપ્તિ છે. અને બંનેય વ્યવચ્છેદ્ય હોવાથી વિશેષ્ય બનવાની પ્રાપ્તિ છે. (કેમકે વિશેષણ હંમેશા વ્યવચ્છેદક હોય અને વિશેષ્ય હંમેશા વ્યવચ્છેદ્ય હોય.) અહિ જો ઉત્પન્ન ની વિશેષણરૂપે અને નીત ની વિશેષ્યરૂપે વિવક્ષા કરવામાં આવે ત્યારે વિશેષvi વિશેષ્યૌષાર્થ વર્મધારય% (૩-૧-૯૬) સૂત્રથી કર્મધારય સમાસ થયે છતે ઉત્પત્તનતમ્ એ પ્રમાણે સમાસની પણ પ્રાપ્તિ છે, પણ તે થશે નહિ. કિન્તુ, દ્રવ્યશાયા ગુII: I (ગુણો દ્રવ્યનો આશ્રય કરનારા હોય છે) એ ન્યાયથી નીન વગેરે ગુણ – શબ્દો અપ્રધાન ગણાશે. આથી અપ્રધાન નીત શબ્દ પ્રધાનનુયાયિ પ્રધાનમ્ | ન્યાયથી સમાસમાં પાછળ જ આવે છે. મુખશ્રયો દ્રવ્યમ્ | (દ્રવ્ય એ ગુણોનો આશ્રય છે.) આ ન્યાયથી (ઉક્તિથી) ઉત્પલ શબ્દ દ્રવ્યવાચક હોવાથી પ્રધાન હોયને ઉત્પન્ન શબ્દ આગળ જ રહે છે, તેમ છતાં આ ન્યાયનું જુદું ગ્રહણ કરેલું નથી. કારણકે “ગૌણ અને મુખ્યમાં મુખ્યને વિષે કાર્ય જાણવું” એવું જણાવતાં પ્રકૃત ન્યાયે આ ન્યાયને પોતાની કુક્ષિમાં જ રાખી સમાવી દીધો છે. કારણકે સમાસાદિમાં આગળ અવસ્થાન (નિવેશ | ઉપન્યાસ) પામવું, એ પણ કાર્યવિશેષ જ છે. અને તે પ્રકૃત ન્યાયથી મુખ્યને વિષે જ પ્રાપ્ત થાય છે. (૧/૨૨) સ્વોપજ્ઞ ન્યાસ ૧. રપવિત્વેનેતિ શંકા - રરગણ્ય વાતચીમનુવારે (૩-૧-૧૩૮) સૂત્રથી કઠાદિ ચરણોનો કરણત્વાદિરૂપે થા - રૂ| ધાતુ સાથે સંબંધ હોય તો સમાહારનો નિષેધ કહ્યો. તો અહિ કર્મવાદિયે’ એમ શા માટે ન કહ્યું, પહેલાં ઉપસ્થિતિ તો કર્મની થાય છે ? સમાધાન - અહિ ‘કમતાદિરૂપે’ એમ કહેવું યોગ્ય હોવા છતાં ય, થા ધાતુ અકર્મક હોવાથી -= ૨૦૯ -=
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy