________________
संभवे व्यभिचारे च
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. આ રીતે - સાત્ પ્રત્યયનું TM કારાદિપણું અવ્યભિચરિત નિત્યપ્રાપ્ત છે. આથી = વિશેષામર્થવત્ (૨/૫૭) એવો ન્યાય હોવાથી દ્દિ એવા વિશેષણનો પ્રયોગ કરવો યોગ્ય નથી. તો પણ જે વિશેષણ પ્રયોગ કરેલો છે, તેથી જણાય છે, આ સ્માત્ એમ વિશેષણનો પ્રયોગ નિયમ કરવા માટે છે. અને તે નિયમ આ પ્રમાણે થાય - સત્ પ્રત્યય સર્વદા - હંમેશ સકારાદિ જ રહે, પણ ક્યારેય પણ 5 કારાદિ ન થાય. આ પ્રમાણે દ્વિસકારપાઠમાં જે ષત્વનિષેધસંબંધી જ્ઞાપકત્વ છે, તે વિચારવું - જાણવું. ૭. કેટલાંક જ સમાસાંતાદિ અનિત્ય છે - એમ કહ્યું. આમ હોવાથી જ જે સમાસાંત વગેરે થાય છે અને નથી પણ થતાં, તે જ આ ન્યાયની વૃત્તિમાં ઉદાહરણરૂપે કહેલાં છે. અન્ય સમાસાંતો તો નિત્ય જ થતાં હોયને આ ન્યાયના ઉદાહરણ રૂપે બની શકતા નથી. (૧/૩૫)
પરામર્શ
A. ન્યાયનો ચતુર્થ અંશ જ્ઞાપક નિર્દિષ્ટ કાર્ય અનિત્ય છે, એમાં ઉદાહરણ તરીકે શૈારશÆિ (૬-૪-૩૬) નિર્દેશથી શૈાવશ શબ્દને અ કારાંત રૂપે સિદ્ધ કરેલો છે. અને તે આ ન્યાયથી અનિત્ય હોવાથી શૈાશ વૃદ્ઘાતિ । એવો પણ પ્રયોગ સિદ્ધ થાય છે, એમ કહ્યું. આ જ હકીકત જણાવતાં વર્શાવશા૦ (૬-૪-૩૬) સૂત્રની ત. પ્ર. પૃ.પૃ.માં જણાવ્યુ છે કે, શૈાવશાવિત્યત વ નિપાતનાાાન્તત્વમ્ । ત વાગ્યે પ્રયોનાર્થમ્ । અર્થ - વજ્ઞાવશાત્ - આજ સૂત્રનિર્દિષ્ટ નિપાતનથી દર્શાવશ શબ્દ મૈં કારાંત તરીકે સિદ્ધ થાય છે. અને તે વિગ્રહવાક્યમાં પ્રયોગ માટે છે. આથી શૈષ્ણવજ્ઞાન્ પ્રયોગ સિદ્ધ થાય છે. અન્ય વૈયા. શૈાશ પ્રજ્ઞાતિ । એવો પણ વિગ્રહ કરે છે. આને પણ સંગત કરતાં / ઠરાવતાં સૂરિજી કહે છે, તપિ મનાધાન્યપિનિપાતનાનિમવન્તીતિ ચાયાનુપપદ્યતે । અર્થાત્ નિપાતનથી - સૂત્રનિર્દેશના બળથી વગૈાવ-જ્ઞાન્ । રૂપની તો સિદ્ધિ થાય છે, પણ તેના દ્વારા વગૈાવશ એવા પ્રસિદ્ધરૂપનો અવાધનાપિ નિપાતનાનિ ભવન્તિ' (નિપાતનો પ્રસિદ્ધ રૂપના બાધક બને એવો નિયમ નથી, અબાધક પણ હોય છે.) એવા ન્યાયથી બાધ ન થવાથી, તેની પણ સિદ્ધિ થઈ. ટૂંકમાં સૂત્ર - નિર્દેશ રૂપ નિપાતનથી પ્રસિદ્ધ રૂપના બાધની પ્રાપ્તિ હોયને ઉક્તન્યાયની પ્રવૃત્તિ દ્વાર તેનો / બાધનો નિષેધ કરીને, પ્રસિદ્ધ રૂપની પણ સિદ્ધિ કરી છે. પણ આ પૂર્વોક્ત ન્યાયનું કાર્ય, પ્રસ્તુત જ્ઞાપ નિષ્ટિ અનિત્યમ્ । એવા ન્યાયાંશથી પણ ન્યા. મં. ટીકામાં કહ્યા પ્રમાણે થઈ જતું હોવાથી તેનો આ ન્યાયમાં જ અંતર્ભાવ થઈ શકે છે. કારણ કે વસ્તુતઃ તો ‘અવાધાન્યપિ નિપાતનાનિ મન્ત' એ ત. પ્ર. બુ. વૃં. ગત ન્યાય આ ન્યાયના અર્થને જ વિશેષ રૂપે જણાવે છે.
B. જો કે આ ન્યાય સ્વભાવથી જ વિધિની અનિત્યતા સાધતો હોવાથી તેની અનિત્યતા કહેવી સંભવિત નથી. કારણ કે જો આ ન્યાયના વિષયભૂત સમાસાંત વગેરે વિધિઓ નિત્ય હોય તો જ તેની અનિત્યતા કહેવી શક્ય બને. અને આ ન્યાયગત સમાસાંત વગેરે વિધિઓ જો નિત્ય જ હોય તો ન્યાયાર્થ
અનિત્યતા જ હણાઈ જાય. માટે અનિત્યતા કહેવી ઉચિત નથી. આમ છતાંય આ ન્યાય પોતાના વિષયભૂત સર્વ અંશમાં વ્યાપક ન હોય એવું બને. એટલે શેષ સમાસાંત વિધિઓ તો નિત્ય જ થાય. આથી તે આ ન્યાયના વિષયના એક દેશની અપેક્ષાએ અનિત્યતા વિવક્ષિત છે. એટલે કે શેષ સમાસાંત વિધિઓનો ભિન્નરૂપે ઉપચાર કરીને તે વિધિઓ નિત્ય હોવાથી, તે અંશમાં તેની (આ ન્યાયની) અનિત્યતાના ઉદાહરણરૂપે વિવક્ષા કરી છે. વસ્તુતઃ તત્ત્વતઃ સ્વરૂપથી અનિત્યતા સાધનાર એવા આ
-
-
૨૪૮
-